गुजरात
-
ધાર્મિક લઘુમતીઓ અને બહુજન પારસ્પરીક સંવાદ અને વેદનાનું પુસ્તક વિમોચન કરવામાં આવેલ હતું.
અમદાવાદ શ્રી કમલ કાદરી નિવૃત્ત કર્મચારી મિત્રોના માધ્યમ થી આજે તારીખ 25/09/2020 ના રોજ જુહાપુરામાં એક ભવ્ય આયોજન કરવામાં આવેલ…
Read More » -
ગાંધીધામ તાલુકા ના કિડાણા ગામ મધ્યે વસાહત કરતા અનુસૂચિત જાતિના લોકો દ્વારા કચ્છ કલેકટર ને આવેદન પત્ર આપ્યું
ગાંધીધામ રીપોર્ટર – પ્રકાશ ગરવા આજરોજ તારીખ ૨૫/૦૯/૨૦૨૦ ના રોજ ગાંધીધામ તાલુકા ના કિડાણા ગામ મધ્યે વસાહત કરતા અનુસૂચિત જાતિના…
Read More » -
જેતપુરની ભાદર નદીએ લીધો વધુ એક ભોગ: ૧૩ વર્ષના તૃણનો પાણીમાં ગરકાવ થતા મોત.
જેતપુર રિપોર્ટર – રાહુલ વેગડા જેતપુરની ભાદર નદીએ આ વર્ષના ઘણા લોકો ભોગ બન્યા છે, જ્યારે ભાદર ડેમના પટિયા સમૈંતરે…
Read More » -
રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઘાતકી હથિયાર વડે તીક્ષણ ઘા મારી હત્યા થતા ચકચાર
રાપર રિપોર્ટર – કાંતિલાલ સોલંકી એક યુવાને તીક્ષણ હથયાર વડે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ઓફીસ ની બહાર જ હત્યા કરવામાં…
Read More » -
पूर्व कच्छ के पूर्व जिला पुलिस अधीक्षक श्रीमती परिष्किता राठौड़ जी ने निष्वार्थ सेवा के लिए मोहनभाई मेरिया (श्रीजी हेल्प सेन्टर के चेरमेन) को सम्मानित किया गया
भाचाऊ रिपोर्टर – नरसिंह मेवाड़ा भाचाऊ तहसील के समखियाली गांव में सर्व समाज सेवा संघ के कार्यक्रम में पूर्व कच्छ…
Read More » -
લાઈન ક્લબ ઓફ વડોદરા પંડ્યાવિલા ના પ્રેસિડેન્ટ લાઈન ફાલ્ગુનીબેન મહેતા દ્વારા કપડા તથા ફુડ પેકેટ નું વિતરણ કરાયું
વડોદરા લાઈન ક્લબ ઓફ વડોદરા પંડ્યાવિલા ના પ્રેસિડેન્ટ લાઈન ફાલ્ગુની બેન…
Read More » -
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી, પોલીસે કાર અટકાવવાનો કર્યો હતો ઈશારો
અમદાવાદ: ટ્રાફિક નિયમો ને તોડીને ભાગી રહેલા વાહન ચાલકોને જ્યારે અટકાવવામાં આવતા હોય છે ત્યારે તેઓ પોલીસ પર વાહન ચઢાવી…
Read More » -
સુરત : વરાછામાંથી મળી આવેલા મૃતદેહ મામલે પર્દાફાશ, ફટકા મારી યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં વરાછામાં મોબલિંચીંગની ઘટના આવી સામે એક યુવાન ચોરીના વહેમ રાખીને એટલી હદે મારવામાં આવ્યો કે જેના કારણે તેનું મોત…
Read More » -
સુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, રફની ખરીદી માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ શરૂ કરવાની માંગ
સુરત : સુરતમાં ચાર મહિના બંધ રહેલું હીરાનું માર્કેટ ફરી શરૂ થયું છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી…
Read More » -
ગાંધીધામ મધ્યે આવેલ ગુરુકુળ ની બાજુમાં રહેતા સ્વ ધીરજભાઈ મફાભાઇ સોલંકી જેમ ને આત્મા હત્યા કરી છે આરોપીઓની ધરપકડ કરવા વિવિધ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપ્યું
ગાંધીધામ રિપોર્ટર – કાંતિલાલ સોલંકી.સાથે કેમેરા મેન …
Read More »