गुजरात

ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કાત્રોડી ગામે મોડી રાત્રે દલિત સમાજ ના ભીમભાઈ ના ખૂન ની ઘટના.પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ.

ભાવનગર

રિપોર્ટર – હરીશ પવાર

ભીમાભાઇ ભીખાભાઇ નાગર ગામ કાત્રોડી તા જેસર નુ રાત્રિ ના બે વાગ્યે 10 થી બાર લોકો એ છરી ના ઘા મારી હત્યા કરી દલિત સમાજ માં શોક ની લાગણી..પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ આરોપીઓ ને પકડવા ચક્રોગતિમાન. હજુ દલિત સમાજ ના માણસો પર હુમલા કયારે બંધ થશે, સરકાર દ્રારા કયારે નક્કર પગલાં લેશે.હજુ કેટલા દલિતો નો ભોગ લેવાશે

Related Articles

Back to top button