गुजरात
-
સુરત દુર્ઘટનાઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્યની 2-2 લાખની સહાય
સુરતઃ કીમ ચાર રસ્તા નજીક થયેલી કરૂણ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જીવ ગુમાવનારા…
Read More » -
હસ્ત શિલ્પ અને ભરત ગુથણ સ્વરોજગારી તેમજ આત્મનિર્ભતા નું માધ્યમ છે ..અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી નખત્રાણા વ્યાપારી મંડળ હોલ ખાતે હસ્ત શિલ્પ વસ્ત્ર મંત્રાલયભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને આંબેડકર હસ્તશિલ્પ…
Read More » -
આમોદ શહેર BTP પ્રમુખ તોસિફ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
આમોદ રિપોર્ટર – જાવેદ મલેક આમોદ નગરપાલિકા ની ચૂંટણી ને લઈ આમોદ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી જોર શોર થી પ્રચાર…
Read More » -
અમદાવાદ: માસ્ક અંગે દંડ માંગતા મહિલાએ પોલીસને લાફો ઝીંક્યો અને પતિએ ફેંટ મારી
અમદાવાદ : માસ્ક ના પહેરવા બદલ પોલીસની દંડાત્મક કાર્યવાહી જાણે કે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હોય તેમ લાગી…
Read More » -
અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો : મેરેજ બ્યૂરોમા પતિએ વધુ આવક દર્શાવી, લગ્ન બાદ ફૂટ્યો ભાંડો
અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે…
Read More » -
રાજ્યમાં કોરોના વાયરસના નવા 518 કેસ, 704 દર્દીઓ સાજા થયા
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે.…
Read More » -
નારણપર રોહા થી કોટડા જડોદર સુધીની અદાણી પાવર ગ્રીન એનર્જી કંપની ની પવનચક્કી ની લાઇન પસાર થતાં ખેડૂતો માં ભારોભાર નારાજગી અને વિરોધ
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા નાના નખત્રાણા સીમ નારણપર ની અંદર થી અદાણી પાવર ગ્રીડ કંપનીના…
Read More » -
અમદાવાદ : તસ્કરે બુદ્ધીનું ‘પરાક્રમ’ કર્યુ, ડિસમિસ લઈને SBIનું ATM તોડવા માટે ઘૂસ્યો, જાણો પછી શું થયું
અમદાવાદ: શહેરમાં માંડ માંડ લૂંટના ભેદ ઉકેલાયા ત્યાં હવે એક ગેંગ એક્ટિવ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસ…
Read More » -
ગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત
આજથી દેશવાસીઓ સાથે ગુજરાતીઓ પણ કોરોના સંક્રમણ સામે રાહતનો શ્વાસ લેશે. આજથી આખા દેશમાં કોરોના મહામારી સામે દુનિયાનું સૌથી મોટું…
Read More » -
માંગરોળ : પંજાબ જેટી વિસ્તારમાં ‘આગનું તાંડવ’, લાંગરેલી ત્રણ બોટ બળીને ખાક, કરોડોના નુકસાનની આશંકા
જૂનાગઢ : ગઈકાલે રાત્રે રાજ્યના નાધેર પંથકમાં આવેલા માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બે…
Read More »