गुजरात
-
આમોદ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી એ પોતાની બેન્ક ના ખાતેદાર સાથે ગેરવર્તન કર્યું
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક બેંકના ખાતેદારે આમોદ પત્રકાર સંગઠન પ્રમુખ જાવીવ મલેક નો સંપર્ક કરી ન્યાય મણે તે માટે…
Read More » -
જંબુસર તાલુકાનાં કાવી ગામમાં BSNL નેટવર્ક ના છેલ્લા સાત દિવસ ધાધિય
જંબુસર રીપોર્ટર – ફારૂક સૈયદ કાવી જંબુસર તાલુકાનાં કાવી ગામમાં બી.એસ.એન.એલ નું નેટવર્ક છેલ્લા સાત દિવસ થી બંધ હાલત માં…
Read More » -
કુબેરનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો પર AMC ni તવાઇ
કુબેરનગર રિપોર્ટર – સંદિપ જાદવ કુબેરનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે amc એ આજ થી શ્રી ગણેશ કર્યા કુબેરનગર…
Read More » -
કોરોનાના કારણે બટાકા-ડુંગળીના ભાવ ઐતિહાસિક સપાટીએ, જાણો એક મણના કેટલા બોલાયા ?
અમદાવાદઃ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે. તો બીજી તરફ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો.…
Read More » -
અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભરી લીધું બચકું, નોંધાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદ : હવસ ની ભૂખ સંતોષવા માટે હવસખોરો કોઈપણ હદ સુધી જઈ શકે છે. પછી તે નાની માસૂમ બાળકી ને…
Read More » -
સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા
સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બુધવારે મોડી રાત્રે પૂર્વ આવકવેરા અધિકારી અને સુરત ભાજપના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ…
Read More » -
જેતપુર : 28 વર્ષના યુવકનો મૃતદેહ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો, પોલીસ સાથે FSLની ટીમ દોડી આવી
જેતપુર : જેતપુર તાલુકાના સરદારપુરા ગામમાંથી ગઈકાલે રાત્રે એક આશાસ્પદ યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો સર્જાયા છે.…
Read More » -
અબડાસાના અપક્ષ ઉમેદવાર એડવોકેટ રમણિક ગરવાએ લોકોમાં લોકશાહીનું મહત્વ તેમજ વોટની કિંમત શુ છે તે બાબતે ચર્ચા કરી
અબડાસા રિપોર્ટર – કાંતિલાલ સોલંકી અબડાસા ની પેટા ચૂંટણીમાં નખત્રાણા તાલુકાના બીરૂ ગામે લોકો વચ્ચે જઈ વધારે ને વધારે મતદાન…
Read More » -
અબડાસા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર ડૉ. શાંતીલાલ સેંઘાણી ના ચુટણી પ્રચાર માટે જંગી સભા ને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ
નખત્રાણા રિપોર્ટર – કમલેશ પટેલ અબડાસા વિધાનસભા માટે ડોક્ટર શાંતિલાલ સેંઘાણીના પ્રચાર માટે કોંગ્રેસના પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ…
Read More » -
નવસારીઃ 28 વર્ષીય નર્સનો આપઘાત, સિવિલના ઉચ્ચ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
નવસારી: નવસારીમાં એક 28 વર્ષની નર્સે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નર્સે માનસિક આઘાતમાં આવીને આપઘાત કરી…
Read More »