गुजरात
-
દહેગામ પોલીસ દ્વારા માઈક એલાઉન્સ કરીને જણાવ્યું કે કોઈ પણ દુકાનદાર, શાકભાજી લારીવાળા કે અન્ય લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડશે તો ૧૦૦૦નો દંડ સ્થળ ઉપર વસૂલવામાં આવશે
દહેગામ અનિલ મકવાણા દહેગામ શહેરમાં આજે દહેગામ PSI રાઠોડ તેમજ ટ્રાફિક અધિકારી વિરેન્દ્રસિંહ તેમજપોલીસ સ્ટાફ સાથે પોલીસની ગાડીમાં માઈક સાથે…
Read More » -
સુરત : કરપીણ હત્યાનો સિલિસિલો યથાવત, તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું
સુરત : સુરત શહેરમાં તહેવારોમાં પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં…
Read More » -
‘મારા દીકરા સાથે ‘સંબંધ’ રાખવા વાળી મળી રહેશે,’ અમદાવાદના સાસરિયાઓનો વિકૃત ત્રાસ
અમદાવાદ: એક મહિલાએ તેના પતિ સામે સોલામાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને તેની સાસુએ પુત્રને…
Read More » -
અમદાવાદમાં Coronaના કેસ વધતા વધુ 300 ડૉક્ટરની ફાળવણી, 900 covid બેડનો ઉમેરો
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં 41 દિવસ પછીનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો છે. એક બાજુ અમદાવાદમાં 57 કલાકના…
Read More » -
સુરતમાં આપઘાતની બે કરૂણ ઘટના : કતારગામના રત્નકલાકાર, ગોપીપુરાના વેપારીએ જિંદગી ટૂંકાવી
સુરત : કોરોન મહામારી વચ્ચે લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો ભાંગી પડતા ગોપીપુરાના વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું…
Read More » -
સમગ્ર રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગવાની વાત અફવા : CM વિજય રૂપાણી
રાજ્ય સરકારે વધતા કોરોનાવાયરસના કેસ અને તકેદારીના ભાગરૂપે આજે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી…
Read More » -
રાજકોટઃ કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનો પતિ છોકરીઓ લાવીને વેશ્યાવૃત્તિ કરાવતો હોવાની ફરિયાદ, જાણો વિગત
રાજકોટઃ શહેરમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિના ધંધામાં કોંગ્રેસ આગેવાનનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના મહિલાના કોર્પોરેટના પતિ અને…
Read More » -
દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવા 1281 કેસ નોંધાયા
અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ…
Read More » -
ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર આ વર્ષે 35 હજાર લોકોને આપશે સરકારી નોકરીઓ, જાણો ક્યા વિભાગમાં થશે કેટલાંની ભરતી ?
ગાંધીનગરઃ વિક્રમ સંવતના નવા વર્ષમાં ગુજરાતની વિજય રૂપાણી સરકાર ફરીથી સરકારી નોકરીઓ માટે ભરતી શરૂ કરશે. નવા વર્ષમાં 35 હજારથી…
Read More » -
શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ, હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ
અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર, સોમવાર…
Read More »