गुजरात

રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં વીજ પડતાં સૂકો ઘાસ ચારો બળી ગયો

રાપર કચ્છ

રિપોર્ટર. રમેશભાઈ મકવાણા

રાપર તાલુકાના ફતેગઢ ગામે વીજ પડતા ખેડૂતોનો ઘાસચારો અને ખેતરની વાડ બળીને ખાખ થઈ ગઈ

રાપર તાલુકાના ફતેગઢ ગામે ફતેગઢ ગામની સીમમાં સાંજના લગભગ 5 વાગ્યાના સુમારે વીજળી પડતા ખેડૂતોનો ઘાસચારો અને ખેતરના સેઢાની વાળ બળી ગયેલ છે જેમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ આ ગરીબ ખેડૂતોને આ મોસમના કારણે પડતી તકલીફો સરકારના ધ્યાને આવશે કે કેમ કે પછી હર હંમેશ ખેડૂતો પાયમલ થતા રહ્યા છે તેમ થતા રહેશે

ફતેહગઢ ગામના અનુસુચિત જાતિના વ્યક્તિ નું મોટા પાયે નુકસાન થયેલ છે આ બાબતે સરકારશ્રી ધ્યાન દોરે. ખેતર માલિક હીરાભાઈ રામજીભાઈ ધેયડા

Related Articles

Back to top button