गुजरात
-
કુબેરનગર વોર્ડ ના ભાજપા કાઉન્સિલરો ને સફાઈ નું ભુત વરગીયું. સફાઈ થયેલ જગ્યા ઉપર જ સફાઈ કરવામાં આવી તેવું લોક મુખે ચર્ચા
અમદાવાદ અમદાવાદ શહેરમાં આવેલા કુબેરનગર વોર્ડ ના કાઉન્સિલર ને સફાઈ નું ભુત વરગીયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવું…
Read More » -
અમદાવાદ: બીજેપીના સફાઈ અભિયાન કાર્યક્રમમાં મેયર ગેરહાજર, ઉજવણીના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં…
Read More » -
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક, મોડી રાતે સુરતથી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ
સુરત : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમને સારવાર માટે…
Read More » -
પાટણ: પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન
પાટણ: ગુજરાતના વધુ એક પીઢ રાજકારણીનું અવસાન થયું છે. 87 વર્ષના લીલાધર વાધેલા એ આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે.…
Read More » -
માસ્ક ન પહેરવામાં અમદાવાદીઓ હજુ પણ અવ્વલ, દંડની કાર્યવાહીમાં 600 ટકાનો વધારો
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ બાદ પણ અમદાવાદી ઓ બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક…
Read More » -
પોલીસનો સપાટો : ગુજરાતમાં માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ પકડાયું, 23 આરોપી ઝબ્બે
ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને કેટલાક મુદ્દાને ગંભીરતાથી લઈ કામ કરવાની વાત કરી હતી…
Read More » -
પાટીલ સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં હાજર રહેલા યુવા નેતા રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણનાં આંકડામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ્યારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતનો પ્રવાસ…
Read More » -
નવરાત્રી ને લઈ જૂનાગઢ કલાકારોએ કલેકટર ને આપ્યું આવેદનપત્ર આપી વર્ણવી પોતાની વેદના
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ. અશોક બારોટ આદી અનાદી કાળથી દરેક વેદ પુરાણોમાં સંગીત અને કલાકારોનો ઉલ્લેખ છે દરેક ધર્મમાં…
Read More » -
રાષ્ટ્રીય લોક અધિકાર મંચ તરફથી પાલનપુર ના SDM શ્રી ને સમ્માનિત કરવામાં આવ્યા.
પાલનપુર પાલનપુર મુકામે પાલનપુર તાલુકા ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.ડી. ગીલવા સાહેબ શ્રી ને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના…
Read More » -
ક્રાંતિ સંગઠન દ્વારા ખેડૂતો ને અતિભારે વરસાદ અને પુરના કારણે થયેલ પાક નુકશાનનું પૂરું વળતર જમીન ધોવાનનું વળતર તેમજ પાકધીરણ લોન માફ કરવા જૂનાગઢના ક્લેક્ટર ને અપાયું આવેદન પત્ર…
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ. અશોક બારોટ ક્રાંતિ સંગઠન ના ભરતસિંહ ઝાલા તેમજ જૂનાગઢના જગતત્તાત ડિજિટલ ના ખેડૂતયોદ્ધાઓ દ્વારા ખેડૂતો…
Read More »