गुजरात
-
ગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે
કોરોના મહામારીને કારણે અનેક લોકોના રોજગાર ધંધા ઠપ્પ જેવા થઇ ગયા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકો માટે મહત્વનો…
Read More » -
નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદાના નીરના ઇ-વધામણા, સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે.…
Read More » -
17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત નથી
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત…
Read More » -
મહિલા બાળ વિકાસ વિભાગનાં માધ્યમથી માતા અને બાળકોના કુપોષણ માટે સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કરછ જિલ્લાના અબડાસા તાલુકામાં બાળ વિકાસ યોજના અધિકારી લતાબેન મારૂ ના માગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે
અબડાસા રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી મહિલા બાળ વિકાસ વિભાગનાં માધ્યમથી માતા અને બાળકોના કુપોષણ માટે સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ…
Read More » -
આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા.
આમોદ રિપોર્ટર – જાવેદ મલેક આમોદ મામલતદાર કચેરીમાં ACB ની રેડ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે મળતી…
Read More » -
કુબેરનગર વોર્ડ ના ભાજપા કાઉન્સિલરો ને સફાઈ નું ભુત વરગીયું. સફાઈ થયેલ જગ્યા ઉપર જ સફાઈ કરવામાં આવી તેવું લોક મુખે ચર્ચા
અમદાવાદ અમદાવાદ શહેરમાં આવેલા કુબેરનગર વોર્ડ ના કાઉન્સિલર ને સફાઈ નું ભુત વરગીયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવું…
Read More » -
અમદાવાદ: બીજેપીના સફાઈ અભિયાન કાર્યક્રમમાં મેયર ગેરહાજર, ઉજવણીના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં…
Read More » -
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક, મોડી રાતે સુરતથી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ
સુરત : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમને સારવાર માટે…
Read More » -
પાટણ: પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન
પાટણ: ગુજરાતના વધુ એક પીઢ રાજકારણીનું અવસાન થયું છે. 87 વર્ષના લીલાધર વાધેલા એ આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે.…
Read More » -
માસ્ક ન પહેરવામાં અમદાવાદીઓ હજુ પણ અવ્વલ, દંડની કાર્યવાહીમાં 600 ટકાનો વધારો
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ બાદ પણ અમદાવાદી ઓ બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક…
Read More »