गुजरात
-
કામરેજ : તસ્કરોએ દિવાળીએ ધન લૂટ્યું, કરજણમાં ATM તોડી 12.56 લાખની ચોરી
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામે તસ્કરોએ દિવાળી ઊજવી છે. તસ્કરોએ અહીંયા આવેલી એક કો-ઓપરેટિવ બેંકના એટીએમ…
Read More » -
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સીધા સાદા અને સરળ સ્વભાવના વ્યક્તિ જાણો કેમ ?
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એક સીધા સાદા સરળ સ્વભાવના વ્યક્તિ છે…
Read More » -
ધનતેરસના દિવસે ખુશી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થતાં ડૉ.હેરત પટેલે કુટુંબ નિયોજનનું ઓપરેશન વિના મૂલ્યે કરી આપ્યું
ચિલોડા રિપોર્ટર – મહંમદસફી મેમણ જયારે આજ ના જમાના માં પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર કરાવવી મોંઘી બની છે તેવા માં…
Read More » -
અબડાસા તાલુકાના મુખ્ય મંથક નલિયા ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દિવાળી ની ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટ્યું
નલિયા – કચ્છ રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી કોરાના જેવી મહામારીથી લોકો ગભરાઇ રહ્યા હતા ત્યારે દિવાળીના દિવસે લોકો દિવાળીની સારી…
Read More » -
નખત્રાણાના નાની ખોભડી ગામે પવન ચક્કીમાં આગ લાગતા મોરનું મૃત્યુ તેમજ સીમાડામા આગ ફેલાતા ઘાસ બળી ગયું
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી નખત્રાણાના નાની ખોભડી ગામે પવન ચક્કી માં આગ લાગતા મોર નું મૃત્યુ થયું હતું. બાજુ…
Read More » -
અમદાવાદ : બપોરે પાર્લરમાં ગયેલી પત્ની મોડી રાત્રે ઘરે આવી, પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિ હચમચી ગયો
અમદાવાદ : પતિ પત્ની ઔર વોનો કિસ્સો શહેરના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. એક યુવકની પત્ની બપોરે બ્યુટી પાર્લરમાં ગઈ…
Read More » -
અમદાવાદ: દિવાળીમાં વેપારીઓએ તુલસી ડ્રોપમાંથી બનાવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી મીઠાઈ વેચાઈ રહી છે. આ મીઠાઈ તમને સ્વાદની સાથે સાથે કોરોના…
Read More » -
સુરત : બેરોજગાર યુવક લિફ્ટ માંગી પહોંચ્યો બ્રિજ પર, તાપીમાં લગાવી મોતની છલાંગ
સુરત : સુરત શહેમાંથી પસાર થતી તાપી નદી આસ્થાનું કેન્દ્ર છે. જોકે, આ જ તાપી નદીની ગોદમાં સમાઈને અનેક દુખિયારાઓએ…
Read More » -
સુરતમાં સૂર્યા મરાઠીના ખાસ રાકેશ મારુની હત્યા: જમીનના રૂપિયાની લેતીદેતીમાં પતાવી દીધો હતો
સુરત: સુરત શહેરમાં બુધવારે મોડી રાત્રે રાંદેર વિસ્તાર ના માથાભારે એવા સૂર્યા મરાઠી ના ખાસ અને વિસ્તારમાં કુખ્યાત એવા ગુનેગાર…
Read More » -
જામનગર: રાજાશાહી વખતની આયુર્વેદ સંસ્થાનને આજે મળશે રાષ્ટ્રીય દરજ્જો
જામનગર: આજે ધનતેરસ અને આયુર્વેદ (Ayurveda Day 2020) દિવસના પાવન અવસરે જામનગરમાં રાજશાહી વખતની આર્યુવેદ સંસ્થાન ને રાષ્ટ્રીય દરજ્જો મળવા…
Read More »