गुजरात
-
ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ કરાઈ…
ઓખા રિપોર્ટર – વિતલ પીસાવાડિયા ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ…
Read More » -
વાગરા તાલુકાના પખાજાણ ગામમા વિવિધ પ્રશ્નો ને લઈ સમાજવાદી પાર્ટી ની મીટીંગ યોજાઈ.
વાગરા રિપોર્ટર – મુબારક દિવાન સમાજ વાદી પાર્ટી તરફથી ઉજમાબેન જરીવાલા મહિલા અધ્યક્ષ ઇમરાનભાઈ દિવાન જીલ્લા અધ્યક્ષ દ્વારા વાગરા તાલુકા…
Read More » -
જૂનાગઢ સિવિલની લોલમલોલ ને સુધારવા. અને પ્રજાને વધુ સુવિધા પ્રજાને મળી રહે તે હેતુ થી જૂનાગઢ કલેકટર અને ડીડીઓએ લીધી સિવિલની મુલાકાત હવે આયોજન બદ્ધ થશે કામગીરી જ્યારે તંત્ર જાગતા જૂનાગઢ સિવિલ અધિકરીઓનું ગેંગેફેફે
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહણ.અશોક બારોટ જુનાગઢ માં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે.ત્યારે જૂનાગઢ નું સિવિલ તંત્ર ધોર…
Read More » -
ભચાઉ તાલુકાના કડોલગામ માં પાબુદાદા ના મંદિરના પટ્ટાગણ માં ૨૦૦ વૃક્ષો નું વૃક્ષારોપણ મંદિરના ભુવા શ્રી પચાણભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યુ
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા સુથાર ભચાઉ તાલુકાના ગામ કડોલ ડોરી ધામ શ્રી પાબુદાદા મંદિર ભુવા શ્રી પચાણભાઈ રબારી સારી…
Read More » -
શ્રીકૃષ્ણનગર ચોબારી માં ભેંસોમાં બીમારી થી ગામ ઘણી ભેંસો મૃત્યુ પામી.ગામ લોકો માં ભય નો માહોલ
ભચાઉ રીપોર્ટર – નરસિંહ મેવાડા શ્રીકૃષ્ણ નગર. ચોબારી સરપંચ શ્રી વેલજીભાઈ જગાભાઈ ઢીલા આ ગામમાં દસ-બાર દિવસમાં આ ગામમાં ભેંસો…
Read More » -
જુનાગઢ ના કેશોદમાં ડો. આંબેડકકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ઉપસ્થિતમાં “સાત પગલાં ખેડૂત કલ્યાણના” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો..
જુનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ ગુજરાત સરકાર ખેડૂતો માટે હંમેશા મદદ રૂપ અને ચિંતા કરનારજૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે…
Read More » -
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1364 કોરોનાના કેસ નોંધાયા હતા. હવે દૈનિક…
Read More » -
ગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે
કોરોના મહામારીને કારણે અનેક લોકોના રોજગાર ધંધા ઠપ્પ જેવા થઇ ગયા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકો માટે મહત્વનો…
Read More » -
નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદાના નીરના ઇ-વધામણા, સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે.…
Read More » -
17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત નથી
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત…
Read More »