गुजरात
-
ભિલોડા તાલુકા ના બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષકનો વિદાય અને સન્માન સમારંભ ઉજવાયો
ભિલોડા રિપોર્ટર – દિપક ડામોર બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિસાભાઇ આર. પટેલ વિદાય સમારંભ વાદિયોલ પ્રાથમિક શાળાના પરિસર માં…
Read More » -
અમદાવાદઃ સાસુએ 29 વર્ષની યુવતી પર સસરા સાથેના શારીરિક સંબંધોથી પ્રેગનન્ટ થયાનો આક્ષેપ મૂક્યો ને પછી……
અમદાવાદઃ શહેરના ગોતામાં આવેલા રોયલ હોમ્સમાં એમબીએ થયેલી નિકિતાએ સાસુની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોતાની સાસુની ક્રૂર…
Read More » -
આ રીતે ભણશે ગુજરાત? આ ગામના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા રાતે પહાડો પર જઇને નેટવર્ક શોધવું પડે છે
કપરાડા : કોરોના કેરને કારણે છેલ્લા સાતેક મહિનાથી રાજ્યમાં અને દેશભરના શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું…
Read More » -
સુરત: 24 કલાકમાં 213 Coronaના સકંજામાં, અઠવા ઝોન હજુ પણ Danger, ક્યા વિસ્તારમાં કેટલા કેસ
સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 213 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો…
Read More » -
અમદાવાદમાં Covid19નું સંક્રમણ ઘટાડવા માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો
અમદાવાદમાં વર્ષ 2020ની શરૂઆતમાં એક નિર્ણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે. ધુમાડાવગરની…
Read More » -
અબડાસા વિધાનસભાના ઉમેદવારશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં નખત્રાણાના રેકડી કેબીન એસોસિએશન દ્વારા જાહેર સમર્થન આપ્યું
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી નખત્રાણા ખાતે અબડાસા વિધાનસભા ના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ના સમર્થનમાં નખત્રાણાના નાના ધંધાર્થીઓ એવા…
Read More » -
વાંસદા તાલુકાની બારતાડ (ખાનપુર) પ્રાથમિક શાળામાં નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી તા.28/10/2020 ના બુધવારના રોજ બારતાડ ખાનપુર પ્રાથમિક શાળામાં પારૂલબેન સી. ભીંસરા (સરપંચ)ના અધ્યક્ષ…
Read More » -
દહેગામ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા યોજાઇ.
દહેગામ રિપોર્ટર – આર.જે.રાઠોડ.. દહેગામ નગર સેવા સદન કચેરીના સભાખંડમાં પ્રમુખ બિમલભાઇ અમીન – ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડની તેમજ સચિવ પદે…
Read More » -
નખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રના કૃષિપ્રધાન કૃષિ મંત્રી પુરુષોત્તમજી રૂપાલાએ જંગી જાહેરસભા સંબોધી
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી અબડાસા વિધાનસભા-1 તેના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદ્યુમનસિંહ જાડેજા ને જીતાડવા માટે નખત્રાણા રામાણી ગ્રાઉન્ડની…
Read More » -
રૂપાણી સરકારે શિક્ષકોની બદલીના મુદ્દે લીધો મોટો નિર્ણય, રાજ્યના હજારો શિક્ષકોને થશે અસર, જાણો નવો નિયમ
અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોને અસર કરે તેવો નિર્ણય લઈને તેમની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા…
Read More »