गुजरात

માનવતાવાદી અભિગમ અપનાવતી સામખીયારી પોલીસ

સામખીયારી કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ-કચ્છ ગાંઘીઘામ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી રા૫ર સાહેબનાઓ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી વાય. કે ગોહિલ સામખીયારી પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા સામખીયારી ગામમા આવેલ સર્વ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનાથ આશ્રમ ખાતે રહેતા અનાથ બાળકોનો સહારો બની અનાથ બાળકોના વાલી વારસ બની દિવાળીના પર્વ નિમિત્તે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડાવી અને આ બાળકોને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતા વાદી અભિગમનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ.

Related Articles

Back to top button