गुजरात
-
ભચાઉ તાલુકા વાગડ ચોવીસી રબારી સમાજ દ્વારા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોશી નું સન્માન કરવામાં આવ્યું
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા ભચાઉ નગરપાલિકા મધ્યે ભચાઉ તાલુકા વાગડ ચોવીસી રબારી સમાજ દ્વારા ભચાઉ નગરપાલિકાના નવયુવક પ્રમુખ શ્રીમતી…
Read More » -
આમોદ તાલુકાના નાહીયેર ગામની ખાડીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર.
આમોદ રિપોર્ટર – જાવેદ મલેક આમોદ તાલુકાના નાહીયેર ગામેથી દાંડી માર્ગની બાજુમાં આવેલી ખાડીમાંથી અજાણ્યા ઇસમની લાશ મળતા સમગ્ર ગામમાં…
Read More » -
ક્ચ્છ ગાંધીધામ ખાતે ઓલ ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ દ્વારા બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ના દર્શન કરીને શહીદ ભીમ સૈનિક દેવજીભાઈ મહેશ્વરી અંતિમયાત્રામાં સામેલ થયા
ગાંધીધામ રિપોર્ટર – હમીર શામળિયા આજરોજ તારીખ ૨૯ – ૯ – ૨૦૨૦ ના રોજ ના રોજ ઓલ ઇન્ડિયા માઇનોરીટીસ મહાસંઘ…
Read More » -
અંજાર તાલુકાના હીરાપરગામ ના વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો હેરાન મોબાઇલ નેટવર્ક ન આવવાથી
અંજાર રિપોર્ટર – નરસિંહ મેવાડા સુતાર અંજાર તાલુકાના હીરાપર ગામના જાગૃત નાગરિક રજૂઆત કરતા અરજદાર હરિભાઈ આહિર તેમના ગામ મા…
Read More » -
ડે. કલેકટર શ્રી નખત્રાણા ને વેપારી મંડળ દ્વારા આવેદપત્ર આપ્યું
નખત્રાણા રિપોર્ટર – નરસિંહ મેવાડા નખત્રાણા નાં વેપારીઓ ને કોરોના ટેસ્ટ નાં રિપોર્ટ દુકાન માં રાખવાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી…
Read More » -
ડૉ. અનીઝ રતાણી (બાળકોના સર્જન) દ્વારા અતિ જટિલ સર્જરી સૌ પ્રથમવાર ચિલોડા ખુશી હોસ્પિટલ ખાતે સફડ સર્જરી કરવામાં આવી
ચિલોડા બાળકના જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે મા-બાપે જાણ્યું કે તેની કરોડરજ્જુમાં મોટી ગાંઠ છે. બાળકને MRI કર્યા પછી…
Read More » -
વડોદરાઃ રશિયન યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી રંગરેલિયાં મનાવતા પતિ સામે પત્નિ પહોંચી પોલીસમાં, પછી શું થયું ?
વડોદરાઃ વડોદરામાં સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી…
Read More » -
અમદાવાદ : પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુ, પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને વિદેશ ફરાર
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મૃત્યુ થયા બાદ પરિવારજનોના જણાવ્યા મુજબ તેના દિયર…
Read More » -
વડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા
વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં સોમવારે મોડી રાતે 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં…
Read More » -
રાપર હત્યા મામલે ગુજરાત ના 33 જિલ્લા તેમજ ભારત ના વિવિધ રાજ્યોમાં ઉગ્રઃ રજૂઆત કરવામાં આવી
ગુજરાત તારીખ 25/09/2020 ના રોજ કચ્છ ના રાપર મા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થઈ ગઈ હતી તેના વિરોધમાં અને…
Read More »