गुजरात
-
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incidents of fire at night in places like trees ACs pillars due to heat wave in Vadodara
Vadodara : વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ…
Read More » -
રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage in Naganesh village of Ranpur
ત્રણ વર્ષ પૂર્વે પણ એક દીપડો પાંજરે પુરાયો હતો વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાવાળો વીડિયો વાયરલ થવા અને રજૂઆત સાથે તંત્ર…
Read More » -
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide near Vartej
મૃતકના પુત્રએ ટ્રક ચાલક વિરૃધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી આધેડ એકટીવા લઈને દવાખાનેથી પરત પોતાના ગામ જતા હતા ત્યારે અકસ્માત…
Read More » -
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG exam 4922 students of the district will have to sit for the exam again
તા.૩ મેના રોજ શહેરના ૧૫ કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ હતી નવી પરીક્ષા તારીખ, સાનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા વધુ…
Read More » -
ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuffle: 72 IAS Officers Transferred
Gujarat IAS Transfer News : ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એકઝાટકે 72 જેટલા IASની બદલી…
Read More » -
ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી, 221 કરોડ રિકવર, NCRBના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો | NCRB Report Exposes Gujarat Crime Surge as Rs 787 Crore Theft Remains Untraced
NCRB Report: જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જોઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા…
Read More » -
PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Chooses Public Transport Over Flights During Fuel Crisis
Gujarat Governor Acharya Devvrat Chooses Public Transport: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલી ઈંધણની કટોકટીની અસર ભારત…
Read More » -
ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including PI of Ghogha police station
પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરી કરતા હતા ત્યારે ટોળાએ ધસી આવી બળપ્રયોગ કર્યો ભાવનગર…
Read More » -
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો પડશે | New guidelines implemented after Supreme Court directive
અમદાવાદ,મંગળવાર,12 મે,2026 સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ગાઈડલાઈન અમલમાં મુકી છે.જે મુજબ રહેણાંક અને કોમર્શિયલ તમામ મિલકતોમાંથી…
Read More » -
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર મંજૂર | From the shrine of the Saptarishi to the Jagannath temple
અમદાવાદ,મંગળવાર,12 મે,2026 સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી આવેલા ૩૫ જેટલા મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા રુપિયા…
Read More »