गुजरात
-
ભરૂચમાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ: 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરવાના આરોપમાં 9 લોકો પર FIR
આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી…
Read More » -
ટૂંક સમયમાં ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે: શિક્ષણમંત્રી
ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ સત્રમાં મોટાભાગે ઓનલાઈન શિક્ષણ જ ચાલ્યું હતું. કોરોનાના…
Read More » -
મોરબી : કાલના ધારાસભ્ય નો વિરોધ, આજના મંત્રીને સન્માન જેવા નેતા એવી જ પ્રજા!..?
મોરબી રફીક અજમેરી મોરબી માળીયા મતવિસ્તારમાં પેટા ચૂંટણી દરમિયાન મોરબી શહેર જિલ્લાના અમુક વિસ્તારોમાં પક્ષપલટા ના પરિણામે વિરોધ પ્રદર્શન ધારાસભ્યનું…
Read More » -
મોરબીનાં ઝીંઝુડા ગામમાં ૬૦૦ કરોડોનો ડ્રગ્સ પકડી પાડતી ગુજરાત એટીએસ
મોરબી અહેવાલ – રફીક અજમેરી ૬૦૦ કરોડની કિમતનો જથ્થો ગુજરાત એટીએસ ટીમે ઝડપ્યો ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ઘુસાડ્યો ડ્રગ્સનો જથ્થો…
Read More » -
અંબાલાલ પટેલની આગાહી: અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચાર દિવસ માવઠાની શક્યતા
આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગરમાં એક બાદ એક હવાનું પ્રેશર ઉભુ થાય તેવી શક્યતાઓ છે. તેમજ દેશનાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની…
Read More » -
ટ્રેનમાં આપધાત કરનાર યુવતીની ડાયરીએ કર્યા અનેક ઘટસ્ફોટ, દુષ્કર્મ બાદ હત્યા કરવાના હતા નરાધમો
વડોદરા: વલસાડમાં ગુજરાત ક્વિન ટ્રેનમાં ફાંસો ખાઇ આપઘાત કરનારી યુવતી પર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલી વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં બળાત્કાર ગુજારવામાં…
Read More » -
ગુજરાતમાં ધમધમ્યો ડ્રગ્સનો વેપાર? નવલખી પોર્ટ પાસેથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ: ગુજરાત જાણે ડ્રગ્સના ધંધાનું હબ બની રહ્યું હોય તેમ છેલ્લા થોડા સમયમાં અનેક કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે હવે…
Read More » -
Gujarat corona update: કોરોના થોડો હળવો થયો, વડોદરામાં ચિંતા વધી!
કાળજુ કંપાવી નાંખે તેવા દ્રશ્યો પાટણમાંથી સામે આવ્યા છે જ્યાં એક યુવતી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. મનુષ્યના…
Read More » -
અમદાવાદ : લિવ ઇનમાં રહેતી એક બાંગ્લાદેશી યુવતીએ તમામ હદ પાર કરી નાખી, જાણીને થઇ જશો ચકિત
અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એસઓજીને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં એક બાંગ્લાદેશી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘નિરામય ગુજરાત’ યોજનાનો શુભારંભ, જાણો શું છે આ યોજના
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી રાજ્ય વ્યાપી ‘નિરામય ગુજરાત ’યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના 30…
Read More »