गुजरात
-
1 મેથી 18થી 45 વર્ષનાં વ્યક્તિને ફ્રીમાં મળશે કોરોનાની રસી, આ રીતે કરાવો નોંધણી
ગુજરાત સહિત દેશભરમાં પહેલી મેથી કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં 18થી 45 વર્ષના લોકો માટે…
Read More » -
ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. : ગોવિંદ દનીચા
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. :…
Read More » -
પૂર્વ કચ્છ માં ચાલતા બેઝ ઓઇલ ( બાયો ડિજલ) ના ગોરખધંધા
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પૂર્વ કચ્છ માં ચાલતા બેઝ ઓઇલ ( બાયો ડિજલ) ના ગોરખધંધા પડાણા જી. આઈ. ડી. સી.…
Read More » -
વડોદરાના ત્રણ ધારાસભ્યે કરી લોકડાઉનની માગ, ‘કોરોનાની ચેઈન તોડવા કડક નિર્ણય લેવો જરૂરી’
વડોદરા શહેર જ નહી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે…
Read More » -
સુરત: સતત ચિતાઓ બળી રહી છે ત્યારે દારૂની બોટલો સાથે જન્મદિવસની ઊજવણી કરનારા યુવક સામે રોષ
સુરત: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. લોકોનાં સતત થઈ રહેલા મોત વચ્ચે શહેરમાં શોકનો માહોલ છે. આ સમયે સુરતના…
Read More » -
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોમ ક્વૉરન્ટીન લાકો માટે શરૂ થઇ Free Tiffin સેવા, ફોન કરો અને ઘરે મેળવો
કોરોનામાં દર્દીઓને હોસ્પિટલમા જગ્યાઓ નથી મળી રહી.કોરોનાના કહેર સામે માનવી ઓક્સિજન સહિતના પ્રાથમિક સારવારને સુવિધાઓ માટે લાચાર બન્યો છે ત્યારે…
Read More » -
મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા
સુરત: સુરતમાં મોટી આફત ટળી છે. શહેરમાં એકબાજુ કોરોનાનો (Corona) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રવિવારે રાતે 11.40 કલાકની આસપાસઆયુષ…
Read More » -
GMDC ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કોવિડ હૉસ્પિટલના તમામ દર્દીઓ તેમજ સ્ટાફ માટે આ ગ્રુપ કરશે ભોજનની વ્યવસ્થા
ગાંધીનગરનું ઉમિયા ધામ ટ્રસ્ટ સેકટર -૧૨ ખાતે આવેલા તેમના મંદિર પ્રાંગણમા ૬૦ બેડ તેમજ રાયસણની ફિઝિયોથેરાપી કોલેજમા ૧૨૦ બેડ ઉભી…
Read More » -
અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત
અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓની કથળતી સ્થિતિ વચ્ચે મહત્તમ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે. ઓક્સિજનના વપરાશ અંગે સતત આવતી દર્દીઓની ફરિયાદ…
Read More » -
કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો
જીએનએ અમદાવાદ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ માટે દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે.તે પ્રમાણે વિવિધ આર્યુવેદિક દવાઓ…
Read More »