गुजरात
-
દહેગામ સૂર્યકેતુ ટાઉનશીપના મહિલા મંડળે ઉતરાયણ નિમિતે સ્વાન માટે લાડવા બનાયા
દહેગામ અનીલ મકવાણા સૂર્યકેતું ટાઉનશિપની ઓફિસે ઉતરાયણ નિમિત્તે સ્વાન માટે લાડુ બનાવવાનો પ્રોગ્રામ રાખેલ જેમાં આપણા પરિવારની બહેનો કૈલાશબેન, મીનાબેન,જલ્પાબેન,…
Read More » -
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગુજરાત પ્રદેશના આઈ.ટી સેલ અધ્યક્ષ તરીકે ઝાકીર મીરની વરણી કરવામાં આવી
ગાંધીનગર રિપોર્ટર : દિનેશ ગાંભવા ગુજરાત સહિત ભારત દેશમાં જાણીતું અને ગુંજતું પત્રકારોની સુરક્ષા માટેનું અને પત્રકારોની લડત આપતું એકમાત્ર…
Read More » -
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક કુમાર ભટ્ટી એ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી
રિપોર્ટર કાંતિલાલ સોલંકી અમદાવાદ ગુજરાત ગુજરાતમાં વિધાનસભા બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આખા ગુજરાતમાં મતદારો લોકશાહી પર્વની ઉજવણી…
Read More » -
અનુસૂચિત જાતિ અને રાજપૂત સમાજમાં વર્ગવિગ્રહ ઊભો થાય તેવા કરેલા મેસેજ માટે આંબેડકર ગ્રુપ રાપર દ્વારા રાપર મથકે લેખિત ફરિયાદ કરાઈ
રાપર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી જાણવા મળતી વિગતો મુજબ કોઈ અસામાજિક તત્વો દ્વારા અનુસૂચિત જાતિનો એક ખોટો મેસેજ વાયરલ કરવામાં…
Read More » -
ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાના પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓ મેદાને
ગઢડા અનીલ મકવાણા વિધાનસભા ગઢડા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી ચૂંટણી લડી રહ્યા છે. તેઓના પ્રચાર અર્થે…
Read More » -
રાપર તાલુકા કોંગ્રેસ માં ભંગાણ ના એંધાણ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર કચ્છ રાપર તાલુકાના કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો રાપર વિધાનસભા ના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા થી નારાજ…
Read More » -
દહેગામમાં કોંગ્રેસ યુવા નેતા વખતસિંહ અમરસિંહ ચૌહાણ છેલ્લા દિવસે ફોર્મ ભર્યું.
દહેગામ આર.જે. રાઠોડ. દહેગામ ૩૪. વિધાનસભામાં અંતિમ દિવસે કુલ ૧૮. ફોર્મ ભરાયા હતા. જેમાં પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવાર…
Read More » -
દહેગામ કોંગ્રેસમાં કામિનીબેન રાઠોડનું પત્તું કપાતા સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા
દહેગામ આર.જે. રાઠોડ. ગાંધીનગર જિલ્લાના દહેગામ ૩૪. વિધાનસભા બેઠક પર કોને ટિકિટ આપવી અને કોને નહીં આપવી તે મામલે કોંગ્રેસ…
Read More » -
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨_અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શાળાનાં બાળકોએ પોસ્ટર-બેનર થકી મતદાન કરવાનો સંદેશ આપ્યો
ગાંધીનગર અનીલ મકવાણા ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃત્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક–માધ્યમિક શાળાના…
Read More » -
દહેગામ શહેરમાં પૃથ્વીરાજ ચૌહાણની પુરાકદની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ
આર.જે. રાઠોડ. દહેગામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સામે પૃથ્વીરાજ ચૌહાણની…
Read More »