Anil Makwana
-
દહેગામ મા અસારવાના ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
દહેગામ આર. જે. રાઠોડ આજ રોજ દહેગામ ખાતે અસારવાના ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર તેમજ શ્રીકમલમ ગુજરાત ના પ્રદેશ કાર્યાલય મંત્રી નરેન્દ્રભાઈ…
Read More » -
દહેગામ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. 2 પુરુષ સહીત 1 મહિલા
દહેગામ દહેગામ શહેરમાં આવેલ દિવ્યશક્તિ ઘર no 2 સોસાયટીમાં ૫૭ વર્ષીય પુરુષ જે જીંડવાની શાળામાં શિક્ષક છે તે કોરોના પોઝિટિવ…
Read More » -
જૂનાગઢના ભેસાણ પોલીસ દ્વારા માસ્કની ખાસ ડ્રાઈવ કરી પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક નહીં પહેરવા બદલ , 30 વ્યક્તિઓને દંડ ફટકાર્યો..
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ…
Read More » -
ગુજરાત રાજ્યની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ..
સિહોર રિપોર્ટર – હરીશ પવાર ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પોલિસ ભરતી ૨૦૧૮/૧૯ માં મહિલાઓને ૫૦℅ અનામત જાહેર કરાતાં પુરુષ ઉમેદવારોને…
Read More » -
આમ આદમી પાર્ટી દહેગામ શહેર કમિટી દ્વારા દહેગામ નગર પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
દહેગામ હાલની કોરોનાવાયરસ ની મહામારીમાં દહેગામ શહેર ખાતે દર ૧૦ દિવસે સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી…
Read More » -
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકર્તાઓની થઈ અટકાયત
અમદાવાદ આજ રોજ સ્કૂલ ફી માફી કરવાની માંગ સાથે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના હક માટે આવાજ ઉઠાવવા ગયેલા આમ…
Read More » -
આદિજાતિ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા ( IAS ) હસ્તક નો વધારા નો હવાલો ( ચાર્જ ) રદ કરાવવા મામલતદારશ્રી ભિલોડાને આવેદનપત્ર અપાયું.
ભિલોડા રિપોર્ટર – દિપક ડામોર અરવલ્લી જિલ્લા માં ભિલોડા માં સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ભિલોડા યુનિટ દ્વારા આદિજાતિ કમિશનર…
Read More » -
“ ગુરુપૂર્ણિમા અને જયાપાર્વતી વ્રતની ઉજવણી ” સ્મિત ફાઉન્ડેશન- ગુરુ જે અંધકાર થી પ્રકાશ તરફ લઇ જાય
અમદાવાદ સ્મિત ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ચરેડી અને અમદાવાદ રીવર ફ્રન્ટ વિસ્તારમાં નાના બાળકો સાથે ગુરપૂર્ણિમા અને ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી.…
Read More » -
દહેગામ નગરપાલિકા ના કોન્ટ્રાકટર ની ચાલતી સાઈટ પર સોશિયલ ડિસ્ટન તેમજ માસ્ક વગર કલેક્ટરશ્રી ના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા
દહેગામ દહેગામ નગરપાલિકા નુ કામ કરતી સાઈટ ફાઇર સ્ટેશન આગળ નવીન રોડ તેમજ ગટર નું કામ ચાલી રહ્યું છે જે…
Read More » -
પિંગલેશ્વર મંદિર ના મહંતશ્રી પુરષોત્તમ ગીરી બાપુના જણાવ્યા અનુસાર ગુરુપૂર્ણિમા વિશે સમજણ આપી
અબડાસા રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી અબડાસા તાલુકાના શરદ વિશતાર રામપર ગઢ ની બાજુ મા આવેલ શ્રી પિંગલેશ્વર મહાદેવ નું મંદિર…
Read More »