गुजरात
ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે


ભાવનગર – આવતીકાલ તા.૧૬ મે ને શનિવારે શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલા સાંઈ સેવા સમાજ
ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં શનિ મહારાજના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરાશે.


ભાવનગર – આવતીકાલ તા.૧૬ મે ને શનિવારે શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલા સાંઈ સેવા સમાજ
ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં શનિ મહારાજના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરાશે.