गुजरात

સિહોર મામલતદાર કચેરી ખાતે મોરારીબાપુ ઉપર થયેલ હુમલા ને લઈ સિહોર તાલુકા સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ..

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

રાષ્ટ્રીય સંત શિરોમણી મોરારીબાપુ સાથે બનેલી ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે દ્વારકાધીશ ના ચરણોમાં જઇ ને આ ટિપ્પણી થી કોઈ સમાજ લાગણી દુભાયેલ હોય કે દુઃખ થયેલ હોય તો ક્ષમા યાચના માગેલ છતાં.ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઉશ્કેરાઈ જઈ બાપુ ઉપર હુમલા ના પ્રયાસ કરેલ જેને લઈ દેશભરમાં વિવિધ સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. જેને લઈ આજરોજ સિહોર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી નિનામાં સાહેબને સાધુ સમાજ.પટેલસમાંજ. મુસ્લિમ સમાજ સહિત ના ઓ ખાસ ઉપસ્થિત રહી .હુમલો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મહુવા તલગાજરડા બાપુ ની માફી માંગે સહિત ની રજુઆત કરવામાં આવેલ.

Related Articles

Back to top button