गुजरात

મોરારી બાપુએ પહેલી કથા જે સ્થળે થી કરેલી એ રામવટ-વડલા નીચે બેસીને લાઈવ એક પણ શ્રોતા વિના આ ૮૪૪ મી કથા કરશે

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

ભાવનગર જિલ્લાના મહુવા ના તલગાજરડા ખાતે મોરારિબાપુની રામકથા સવારે નવ વાગ્યાથી શરુ થાય છે. આ કથાનું મહત્વ એ છે કે બાપુએ પહેલી કથા જે સ્થળે થી કરેલી એ રામવટ – વડલા નીચે બેસીને આ ૮૪૪ મી કથા કરવાના છે. સામે એક પણ શ્રોતા વિના આ કથા આસ્થા ચેનલ પર લાઈવ પ્રસારિત થશે સવારે ૯ થી ૧.. સાજીંદા વિનાની આ કથામાં મોરારી બાપુ જરુર નવી વાત કરશે. કોરોનાના કાળમાં બાપુના મુખે રામકથા ઘરેબેઠા સાંભળવાનો રૂડો અવસર ચુકવા જેવો નથી.. અને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આ કથા નું સંસ્મરણ કરાશે..

Related Articles

Back to top button