गुजरात

મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) નુ તારીખ‌. ૪ .સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે આગમન

અમદાવાદ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મા.ડૉ. રામદાસ આઠવલે

કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) નુ તારીખ‌. ૪ .સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે આગમન

 

રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના ગુજરાત પ્રદેશ પ્રભારી , આનંદરાવ સાળવે ની શ્રદ્ધાંજલિ સભામાં મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) હાજરી આપી ને શ્રદ્ધાંજલિ સભા સંબોધશે, સ્થળ : કોમ્યુનિટી હોલ, સરદાર નગર, સર્કલ અમદાવાદ તા – ૪ – ૯ – ૨૦૨૧.ના સવારે ૧૦:૦૦ કલાકે રાખવામાં આવેલ છે

આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત શ્રી આલજીભાઈ મારુ મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રભારી, ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક કુમાર ભટ્ટી, ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ લીલાવતીબેન વાઘેલા, મુંબઈ પ્રદેશ યુવા સચિવ નરેશભાઈ મારુ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ માવજીભાઈ વાઢેળ, ગુજરાત પ્રદેશ મહામંત્રી નાનજી ભાઈ ગોહિલ,(યુવા નેતા ભુજ કચ્છ) ખેમચંદ ઉર્ફે હમિર ભાઈ શામળિયા , લઘુમતી મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગનીભાઇ કકલ , ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કાંતીલાલ સોલંકી, જિલ્લા પ્રમુખ સંતોષ નાના ઈદવે, યુવા પ્રદેશ પ્રમુખ ગુજરાત નરેશ સોલંકી, અમદાવાદ શહેર સંગઠન મંત્રી પરેશભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી કરસન ભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશ કાર્યાલય મંત્રી હરેશ ડી.પરમાર, વગેરે કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે

Related Articles

Back to top button