गुजरात

અખિલ કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી અધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી ની ટી. ડી. ઓ. અંજાર સામે ધારદાર રજૂઆત બાદ પ્લોટ ની સનદ આપવામાં આવી

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

તસ્વીર. નથુભાઈ ગોહિલ

કચ્છ જિલ્લાના મીડિયાળા ગામ મધ્યે છેલ્લા ઘણા વર્ષ થી મહેશ્વરી સમાજ ની માંગણી વાડા જે પ્લોટ માટે મહેશ્વરી સમાજ નો પ્રશ્ન હતો એ પ્રશ્ન અંગે અખિલ કચ્છ મહેશ્વરી સમાજ ના કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના અધ્યક્ષ હિતેશ મહેશ્વરી દ્વારા તાલુકા પંચાયત અંજાર રૂબરૂ જઈ અને ત્યાં ના TDO સાહેબ, તલાટી, સરપંચ જોડે ઉગ્ર રજુઆત કરી અને સર્વે ને સાથે રાખી અને સ્થળ પર જઈ અને પ્લોટ ની સનદ આપવા મા આવી.

 

આ કાર્ય મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના જાકબ જત અને સંજુ ભોઇયા અને મીડિયાળા ગામ ના મહેશ્વરી સમાજ ના નાગરિકો અને જાગૃત નાગરિકો હાજર રહયા હતા.

Related Articles

Back to top button