गुजरात
-
દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increased due to gulf war
વડોદરાઃ ખાડી યુધ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે.આ યુધ્ધની ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.ઉદ્યોગો નિકાસ અટકી…
Read More » -
યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechnic of msu
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં પાંચ વર્ષ બાદ અભ્યાસક્રમમાં ફેરફારો કરવામાં આવ્યા છે.જેના કારણે નવા શૈક્ષણિક વર્ષથી પોલીટેકનિકના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ ફરજિયાત…
Read More » -
વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 2000 police personnel will be deployed at 23 places for processions of ramji
વડોદરાઃ વડોદરામાં આવતીકાલે રામનવમી નિમિત્તે અનેક સ્થળોએ શોભાયાત્રા અને ભંડારા જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હોવાથી શહેર પોલીસની મદદ માટે એસઆરપીની…
Read More » -
’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને અપીલ | 72 Gujarat Fishermen Stranded in Iran Amid War Crisis Appeal to Govt for Urgent Rescue
Gujarat Fishermen Stranded in Iran : અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ઘણાં દેશોમાં પડી રહી છે. સમગ્ર…
Read More » -
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિટલ ખસેડાયા | Amreli News Dhari Taluka 6 people attacked by swarm of bees in Devla village
Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામમાં આજે એક અત્યંત ભયાનક અને આકસ્મિક ઘટના બની હતી. ગામના બસ સ્ટેન્ડ નજીક…
Read More » -
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major transfer of IAS officers in Gujarat Jamnagar Surendranagar Gandhinagar
Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના…
Read More » -
માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival of Lord Krishna and Rukmini will begin tomorrow on Ram Navami
ભગવાનના લગ્નોત્સવમાં મહાલવાનો ભાવિકોમાં અપાર ઉત્સાહ : નોમ, દશમ અને અગિયારસના વાજતેગાજતે ભગવાનનું ફુલેકું નીકળશે, બારસના લગ્નોત્સવ, તેરસના પોખણાં કરાશે …
Read More » -
ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents of Vishnukrupa Society protest
ફતેગંજની વિષ્ણુકૃપા સોસાયટીમાં પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિક રહીશોએ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે,…
Read More » -
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | Gujarat Assembly Passes Disturbed Areas Amendment Bill 2026 Renamed as Specified Area
Gandhinagar News : ગુજરાતમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો…
Read More » -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weather Update: Unseasonal Rain Forecast for North Gujarat and Kutch on March 29 30
Gujarat Weather News : રાજ્યમાં ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી 29…
Read More »