गुजरात
-
Ahmedabad: ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા થઈ જાવ સાવધાન, 65 સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો
અમદાવાદ : અમદાવાદવાસીઓએ ટ્રાફિક નિયમના ભંગ બદલ અત્યાર સુધી કરોડો રૂપિયા ઈ-મેમોના દંડ પેટે ભર્યા હોવા છતાં અમુક લોકો સુધરવાનું…
Read More » -
શિક્ષકોની વ્યથા: જાણો શિક્ષણ સિવાય એક શિક્ષક પાસે કેટલી કરવામાં આવે છે કામગીરી
અમદાવાદ: એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં…
Read More » -
આજે શ્રાવણની સોમવતી અમાસ અને છેલ્લો સોમવાર, કરી લો સોમનાથ દાદાના
શ્રાવણનો આજે છેલ્લો સોમવાર છે અને મહિનાનો છેલ્લો દિવસ પણ હોવાથી સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ સાથે…
Read More » -
સુરતના હિરા પેઢીના વેપારીને વિશ્વામાં લઈ દિલ્હીનો સેલ્સમેન કરોડોના હિરા લઈ ફરાર
સુરત: મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડિંગમાં આવેલ સંસ્કાર ડાયમંડ નામની હિરાની પેઢીનો દિલ્હી ખાતેનો વિશ્વાસુ સેલ્સમેને વેચાણ કરવા માટે આપેલા તૈયાર હીરા…
Read More » -
CCTV footage: અંકલેશ્વરમાં પાંચ વર્ષનો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, આબાદ બચાવ
અંકલેશ્વર: કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે? આવી જ એક ઘટના ભરૂચનાં અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં શુક્રવારે…
Read More » -
આજે મેઘરાજા રાજ્યનાં આ વિસ્તારોને ઘમરોળશે, હજી પાંચ દિવસ છે ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતભરમાં (Gujarat) સપ્ટેમ્બર મહિનાની (rain in September) શરૂઆતથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય…
Read More » -
આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને…
Read More » -
સુરત : ત્રણ વર્ષીય માસુમ શ્રવણને કચડી નાખનાર ગાડી ચાલક કોણ? 13 દિવસે મળ્યો, CCTV Video
સુરત :સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં માલેતુજાર તરીકે ગણાતા વિસ્તારમાં સૂર્યપ્રકાશ રેસીડેન્સી માધાપર વેપારીના ત્રણ વર્ષીય પુત્રને એક ગાડી…
Read More » -
કોન્ફરન્સનું કેન્દ્ર બિંદુ કેમ બની રહ્યું છે કેવડિયા, કેમ થાય છે રાષ્ટ્રીય કોન્ફરન્સ?
અમદાવાદ : કેવડિયાની કાયાકલ્પ અને વિશ્વ ફલક પર કેવડિયાની ઓળખ ઉભી કરવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. અખૂટ કુદરતી સંપદા ધરાવતો…
Read More » -
મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) નુ તારીખ. ૪ .સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે આગમન
અમદાવાદ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા…
Read More »