गुजरात
-
ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો 4000ને પાર, જાણો ક્યા જિલ્લામાં હજુ સુધી એક પણ મોત કોરોનાથી નથી થયું
ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક હવે ૪ હજારને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ૨,૧૧,૨૫૭ કેસ સામે ૪૦૦૪ વ્યક્તિ જીવ ગુમાવી…
Read More » -
જામનગરઃ 16 વર્ષીય સગીરાને દુકાનમાં બોલાવી વેપારીએ ગુજાર્યો બળાત્કાર ને પછી….
જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો…
Read More » -
અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાણીલો કેવું કર્યું કારસ્તાન, હવે પસ્તાવો
અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, અને એમાંય એક તરફી પ્રેમમાં પાગલ…
Read More » -
નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’માં દારૂ સાથે ગાયત્રી મંત્રનાં જાપ કરવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ
નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ના એક સીન…
Read More » -
રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નાઇથી રાજકોટ લવાશે, કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થશે અંતિમવિધિ
ભાજપના રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરનાં રોજ 66 વર્ષની ઉંમરે ચેન્નાઈ ખાતે કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાથી…
Read More » -
‘રૂપાણી સરકારે કોરોનાના 35 લાખ કેસ બતાવ્યા જ નહીં, સરકાર જાહેર કરે છે તેના કરતાં 10 ગણા મોત થાય છે’
અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાના કેસો છૂપાવીને સાચા આંકડા નહીં આપતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકાર…
Read More » -
અહમદ પટેલના પુત્ર-પુત્રીએ રાજકારણમાં આવવા અંગે કરી મોટી જાહેરાત, જાણો ભાઈ-બહેન સાથે મળીને શું કરશે ?
નવી દિલ્લીઃ કોગ્રેસના ટોચના નેતા સ્વ. અહેમદ પટેલના નિધન બાદ તેમનો પરિવાર રાજકારણમાં આવશે એવી અટકળો તેજ બની છે. અહમદ…
Read More » -
સુરત: માથાભારે વિપલે પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો કર્યો હતો પ્રયાસ, વિપલ બાદ રિયાની પણ ધરપકડ
સુરતનાં વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની (lover) મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા બાદ…
Read More » -
અમદાવાદ : વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ, એલોપેથી ક્લિનિક ચલાવીને કરતો હતો છેતરપિંડી
અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી ગ્રામીણ વિસ્તારમાં ખોટી રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. ગ્રામ્ય એસઓજીને…
Read More » -
અમદાવાદ: કોવિડ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા મહિલા વકીલનો મોબાઇલ ફોન ચોરાયો
અમદાવાદ: કોરોના વાયરસ ની બીમારી જ્યારથી શરૂ થઈ ત્યારથી સરકારી હૉસ્પિટલો નાં અનેક વિવાદો સામે આવ્યા હતા. લાશ બદલાઈ જવી,…
Read More »