गुजरात
-
ગુજરાતમાં અહમદ પટેલના નિધનથી ભાજપને શું થશે રાજકીય ફાયદો ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પણ અહમદ પટેલના…
Read More » -
‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો
સુરત: સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં…
Read More » -
અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં ટ્યુશન કરતા શિક્ષકો પ્રિન્ટિંગ, માર્કેટિંગ અને ગૃહ ઉદ્યોગ જેવા કામ કરવા મજબૂર
અમદાવાદ: કોરોના વાયરસ ના કપરા સમયે ભલભલા લોકો માટે આર્થિક મુશ્કેલી સર્જી છે. તેમાં પણ બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ…
Read More » -
ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ
કોરોનાવાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે લોકો ફરજીયાત માસ્ક પહેરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો 4000ને પાર, જાણો ક્યા જિલ્લામાં હજુ સુધી એક પણ મોત કોરોનાથી નથી થયું
ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક હવે ૪ હજારને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ૨,૧૧,૨૫૭ કેસ સામે ૪૦૦૪ વ્યક્તિ જીવ ગુમાવી…
Read More » -
જામનગરઃ 16 વર્ષીય સગીરાને દુકાનમાં બોલાવી વેપારીએ ગુજાર્યો બળાત્કાર ને પછી….
જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો…
Read More » -
અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાણીલો કેવું કર્યું કારસ્તાન, હવે પસ્તાવો
અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, અને એમાંય એક તરફી પ્રેમમાં પાગલ…
Read More » -
નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’માં દારૂ સાથે ગાયત્રી મંત્રનાં જાપ કરવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ
નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ના એક સીન…
Read More » -
રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નાઇથી રાજકોટ લવાશે, કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થશે અંતિમવિધિ
ભાજપના રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરનાં રોજ 66 વર્ષની ઉંમરે ચેન્નાઈ ખાતે કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાથી…
Read More » -
‘રૂપાણી સરકારે કોરોનાના 35 લાખ કેસ બતાવ્યા જ નહીં, સરકાર જાહેર કરે છે તેના કરતાં 10 ગણા મોત થાય છે’
અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાના કેસો છૂપાવીને સાચા આંકડા નહીં આપતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકાર…
Read More »