गुजरात
-
દક્ષિણ ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું કોરોનાથી મોત, જાણો કોણ છે આ નેતા?
સુરતઃ ગુજરાતમાં કોરોના એ ફરી એકવાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ફરી એકવાર નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.…
Read More » -
રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવતા છેલ્લી ઘડીએ ભાજપના કયા દિગ્ગજ નેતાનો કાર્યક્રમ કરી દેવાયો રદ?
રાજકોટઃ શહેર માં કોરોના(Corona)એ કહેર મચાવ્યો છે, ત્યારે છેલ્લી ઘડીએ નવનિયુક્ત ભાજપ યુવા પ્રમુખ ના ક્રાયક્રમો રદ કરી દેવામાં આવ્યા…
Read More » -
રાજ્યમાં કોરોનાના 3575 કેસ, અમદાવાદ, સુરતમાં વધી રહી છે ચિંતા, 22 દર્દીના મોત
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3575 કેસ નોંધાયા છે. જેની સામે 2217 દર્દીઓ સાજા થયા છે.…
Read More » -
ગુજરાત હાઈકોર્ટની રૂપાણી સરકારને ચીમકીઃ …… તો રાજ્યમાં લોકડાઉન લાદવું પડશે, કોરોનાની સ્થિતી બદતર થઈ રહી છે
હાઈકોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી હાજર રહેવાનું કહી સૂચન કર્યુ હતું કે, ગુજરાતમાં ત્રણથી ચાર દિવસના લોકડાઉન…
Read More » -
અમદાવાદ: કોન્સ્ટેબલના ઘરમાંથી સવારે અડધા કલાકમાં જ એવી વસ્તુની ચોરી થઇ કે કરવી પડી પોલીસ ફરિયાદ
અમદાવાદ: સામાન્ય નાગરિકોના ઘરમાં ચોરી થાય કે બહાર કોઈ વસ્તુની ચોરી થાય ત્યારે પોલીસ અરજી લેતા હોય છે. તપાસ કરવાનું…
Read More » -
બાળકોને કોરોનાથી સંભાળજો: અમદાવાદમાં અઠવાડિયામાં ત્રણ બાળકોનાં મોત, 11 સારવાર હેઠળ
અમદાવાદ: મંગળવારે શહેરમાં કોરોનાના (corona) નવા 798 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાત લોકોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ…
Read More » -
કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી નવઘણભાઈ વી.આહીર ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ટ્રક ડ્રાઇવરો ની સુરક્ષા હેતુ છેલ્લા ત્રણ વર્ષમાં 3000 થી વધુ ડ્રાઇવરો ના પાંચ લાખ રૂપિયા સુધી ના અકસ્માત વીમા પોલિસીનું પ્રીમિયમ સંસ્થા દ્વારા ભરી આપવાનો એક વર્લ્ડ રેકોર્ડ
કચ્છ ભુજ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી નવઘણભાઈ વી.આહીર ની આગેવાની અને માર્ગદર્શન…
Read More » -
કચ્છ જિલ્લા માં એટ્રોસિટી એક્ટ હેઠળ ના કેશો માં 90% કેશો માં આરોપીઓની પશ્ચિમ કચ્છ ના ડીવાયએસપી દ્વારા ધરપકડ ન કરી જાણીજોઈ ને તે આરોપીઓ ને નામદાર હાઇકોર્ટે માંથી ધરપકડ પર સ્ટે લેવા નો સમય આપવામાં આવી રહ્યો છે
ભુજ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કચ્છ જિલ્લા માં એટ્રોસિટી એક્ટ હેઠળ ના કેશો માં 90% કેશો માં આરોપીઓની પશ્ચિમ કચ્છ ના…
Read More » -
હાલે કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજય સરકારશ્રી તરફથી તેની સામે રક્ષણ મેળવવા માટે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે
અંજાર રિપોર્ટર. કાંતિલાલ સોલંકી અખબાર યાદી અંજારઃ હાલે કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજય સરકારશ્રી તરફથી તેની સામે…
Read More » -
રાપર મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
રાપર રિપોર્ટર. કાંતિલાલ સોલંકી રાપર મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા રાપર મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ બનાવવા લોકોની સંખ્યા…
Read More »