गुजरात
-
અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ
GNA – અમદાવાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે. ત્યારે શહેરના વિવિધ સ્મશાનોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.…
Read More » -
અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર
GNA – અમદાવાદ અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં…
Read More » -
મુખ્યમંત્રીના આગમન પહેલા રાજકોટમાં વેપારી એસોસિએશને શું આપી ચિમકી?
રાજકોટઃ રાજકોટ માં કોરોનાના સતત કેસો વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 1.30 વાગે રાજકોટ પહોંચશે. રાજકોટ જિલ્લા કલેકટર, આરોગ્ય…
Read More » -
કોરોના સામેની જંગમાં અમદાવાદની આ સોસાયટી બની છે નંબર 1, AMCએ પણ આપ્યો છે બેસ્ટ સોસાયટીનો એવોર્ડ
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકોને માસ્ક પહેરવા, હાથ સેનિટાઈઝ કરવા સહિત નિયમ પાલન કરવા જાગૃત કરવા પડી રહ્યા છે…
Read More » -
અમદાવાદની આ 18 ખાનગી હૉસ્પિટલોમાં હવે લઇ શકાશે કોરોનાની સારવાર, જોઇ લો યાદી
ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના આંકડાએ ચિંતા ઉપજાવી છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 977 નવા કેસ અને 490 દર્દી સાજા…
Read More » -
આદિપુર મહેશ્વરી સમાજ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામના સહયોગથી વિના મૂલ્ય કોરોના કોવિડ-૧૯ વેક્સીનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી આદિપુર મહેશ્વરી સમાજ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામના સહયોગ દ્વારા વિના મૂલ્ય કોરોના વેક્સીનેશન કેમ્પનુ આયોજન,…
Read More » -
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે.વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
વડોદરા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADC, 05 એપ્રિલથી 07 એપ્રિલ 2021 દરમિયાન વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ આ મુલાકાતમાં તેમની સાથે જોડાયા…
Read More » -
અમદાવાદ શહેરમાં નવા ટેરર મોડ્યુલનો થયો પર્દાફાશ. કાલુપુર રેવડી બજારમાં લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયાનું આવ્યું સામે.
અમદાવાદ GNA-અમદાવાદ ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ…
Read More » -
દક્ષિણ ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું કોરોનાથી મોત, જાણો કોણ છે આ નેતા?
સુરતઃ ગુજરાતમાં કોરોના એ ફરી એકવાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ફરી એકવાર નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.…
Read More » -
રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવતા છેલ્લી ઘડીએ ભાજપના કયા દિગ્ગજ નેતાનો કાર્યક્રમ કરી દેવાયો રદ?
રાજકોટઃ શહેર માં કોરોના(Corona)એ કહેર મચાવ્યો છે, ત્યારે છેલ્લી ઘડીએ નવનિયુક્ત ભાજપ યુવા પ્રમુખ ના ક્રાયક્રમો રદ કરી દેવામાં આવ્યા…
Read More »