गुजरात
-
ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના એડીજી મેજર જનરલ અરવિંદ કપૂર
જીએનએ અમદાવાદ ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાતના માનનીય…
Read More » -
ભુજ, નખત્રાણા, રાપર, સામખિયાળી અને મુંદરાના કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કરી આ તમામ પાસેથી કુલ રૂા. 18,00,000 ની થઈ ઠગાઈ
કચ્છ કચ્છ ભુજ, નખત્રાણા, રાપર, સામખિયાળી અને મુંદરાના કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કરી આ તમામ પાસેથી કુલ રૂા. 18,00,000…
Read More » -
આજથી સ્ટોક નહીં આવે ત્યાં સુધી Zydus હૉસ્પિટલમાં નહીં મળે રેમડેસિવીર ઈન્જેકશન, આવું કારણ હોવાની ચર્ચા
ઝાયડસ કંપની દ્વારા અન્ય કંપનીઓની સરખામણીએ સૌથી ઓછા ભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ…
Read More » -
અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ: ઇન્ડસ્ટ્રીઝમાં જતા ઓક્સિજનનો જથ્થો બંધ કરી હૉસ્પિટલોને આપવાની માંગ
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે. ખાસ કરીને ખાનગી હૉસ્પિટલઓમાં ઓક્સિજનના જથ્થાની ખૂબ મોટી સમસ્યા ઉભી…
Read More » -
ભારતમાં કોરોનાનો કહેર યથાવત: સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: દેશમાં કોરોના નો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં નવા કેસની નવી ઊંચાઈ બની રહી…
Read More » -
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે હેલ્પ ડેસ્ક. હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097- 76264 , 24×7 કાર્યરત છે
અમદાવાદ જી.એન.એ-અમદાવાદ ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દી સાથે તેમના સગાને વીડિયો-ઓડિયો કોલિંગ દ્વારા વાતચીત કરાવવામાં આવે…
Read More » -
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની આપત્કાલિન નોંધ તરીકે વાયરલ થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે : ગૃહ વિભાગના પ્રવકતાની સ્પષ્ટતા. આ ફેક પત્ર વાયરલ નહીં કરવા નાગરિકોને અનુરોધ
ગાંધીનગર જી.એન.એ-ગાંધીનગર ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે…
Read More » -
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ૧૪મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે કૉવિડ-19 ની પરિસ્થિતિની અને રસીકરણની રણનીતિ ની સમીક્ષા કરી
ગાંધીનગર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ૧૪મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે કૉવિડ-19 ની પરિસ્થિતિની અને રસીકરણની રણનીતિ…
Read More » -
અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ
GNA – અમદાવાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે. ત્યારે શહેરના વિવિધ સ્મશાનોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.…
Read More » -
અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર
GNA – અમદાવાદ અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં…
Read More »