गुजरात
-
યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવતાં કલેકટરશ્રી આનંદ પટેલ
જીએનએ બનાસકાંઠા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ…
Read More » -
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યું
અમદાવાદ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર…
Read More » -
96 ટકા સંક્રમિત ફેફસા છતા ગોધરાના 52 વર્ષીય મહિલાએ હિંમતભેર આ રીતે આપી કોરોનાને મ્હાત
ગોધરા: ફેફસામાં કોરોના સંક્રમણથી કેટલા હદે પ્રભાવિત થયા છે તે જાણવા કરાતા એચઆરસીટી ટેસ્ટમાં સ્કોર સહેજ વધુ આવે તે સાથે…
Read More » -
વાવાઝોડાએ અમદાવાદમાં મે મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડ્યો, શુક્રવારથી વાતાવરણ થઇ શકે છે સાફ
Tauktae વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થયું છે. જેના કારણે શહેરમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ (rainfall) વરસ્યો હતો. જેના કારણે શહેરનાં…
Read More » -
ગુજરાતના 227 તાલુકામાં વરસાદ થયો, સૌથી વધુ નડિયાદમાં 9 ઇંચ, હજી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી
Tauktae વાવાઝોડાના પગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા…
Read More » -
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
ગાંધીનગર અગ્રણીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેંટરલેટી ટોચ સ્ક્ટેરિયસ યોજી રાજ્ય ખાસ કરીને દરિયા કિરણના 14…
Read More » -
લાયન્સ કલબ હાલોલ ના ગૌરવ એવાં MJF લાયન રિજ્વાન ભાઈ મુલતાની ની લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રીજીયન ચેરમેન તરીકે નિમણૂક કરવામા આવી
હાલોલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન્સ કલબ હાલોલ ના પૂર્વ પ્રમૂખ અને 2020-21 ના જોન ચેરમેન અને હાલોલ લાયન્સ નું…
Read More » -
બોટાદઃ વાવાઝોડામાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની સુંદર કામગીરી, 20 લોકોને કેવી રીતે કરી મદદ?
બોટાદઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે બોટાદ…
Read More » -
વાવાઝોડાને કારણે અમરેલીમાં દીવાલ ધરાશાયી, એક બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
ગુજરાતમાં વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તંત્ર પણ આ મુસીબતનો સામનો કરવા માટે સજ્જ બન્યું હતુ. વાવાઝોડા…
Read More » -
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ
અમદાવાદ. ભીષણ ચક્રવાતી વાવાઝોડા ટાઉતે સોમવાર રાત્રે લગભગ 8 વાગ્યે ગુજરાત ના દરિયાકાંઠે ટકરાયું. તે સૌરાષ્ટ્ર માં દીવ અને ઉના…
Read More »