गुजरात
-
ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કચ્છ સફારી રીસોર્ટ માંથી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ
ભુજ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ…
Read More » -
Navsari: 18 વર્ષની કોલેજીયન યુવતીએ ઘરના રસોડામાં ફાંસો ખાઈને કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો…..
નવસારીઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામની કોલેજનો અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીએ ઘરના રસોડામાં પંખા સાથે દોરડું બાંધી ગળે…
Read More » -
અમદાવાદ : Indigoની ફ્લાઇટમાં મુસાફરના સામાનમાંથી ચોરાઈ રોકડ, ફરિયાદ કરતા કૌભાંડ ઝડપાયું
અમદાવાદ: જ્યારે કોઈ પેસેન્જર મુસાફરી કરે અને ફ્લાઈટમાં (Flight) પાછા આવતા હોય ત્યારે તેમના સામાનમાંથી ચોરી થઇ હોવાનું સામે આવતું…
Read More » -
રાજ્યના 36 શહેરોમાં મીની Lockdown બાદ ખુલી બજારો, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ 40 દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી…
Read More » -
સુરતમાં અસામાજિક તત્વોનો ભોગ બન્યા પોલીસકર્મી, હૉસ્પિટલમાં ઓક્સિજન આપવા જતા થયો હુમલો
સુરતમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી સામાન્ય લોકો આવા અસામાજિક તત્વોનો ભોગ બનતા હતા.…
Read More » -
ખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત
કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસ નામના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોની સિવિલ હૉસ્પિટલોમાં જ આના 1100થી વધુ દર્દીઓ…
Read More » -
1998ના વાવઝોડા કરતા પણ વધુ તીવ્ર હતું Tauktae, સૌથી વધુ લેન્ડફોલના સમયનો બનાવ્યો રેકોર્ડ
ગુજરાતના દરિયા કિનારે વાવઝોડુ આવે એટલે 1998માં આવેલા વિનાશક વાવઝોડાની યાદ આવે. 1998માં અતિભયાનક વાવઝોડું કંડલામા આવ્યું હતું. કંડલામાં આવેલા…
Read More » -
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી વાવાઝોડા પ્રભાવિત ઉના,જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું આવતીકાલે સવારે હવાઇ નિરીક્ષણ કરશે
ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલે તા. 20મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.…
Read More » -
યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવતાં કલેકટરશ્રી આનંદ પટેલ
જીએનએ બનાસકાંઠા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ…
Read More » -
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યું
અમદાવાદ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર…
Read More »