गुजरात
-
મહુવા તાલુકાના દુધાળા નં.2 ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.20,600/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
સિહોર રિપોર્ટર – હરીશ પવાર ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી…
Read More » -
ભુજ બી ડિવિઝન પોલીસ ની કામગીરી થી ગુનેગારો માં ફફડાટ
ભુજ રીપોટર – કેતન સોની ૨૩ માર્ચ થી ભારત ભર માં કોરોના જેવી મહામારી સામે જ્યારે વિશ્વ આખું લડી રહ્યું…
Read More » -
માણાવદરમાં નવનિયુક્ત પીએસઆઇ દ્વારા આજરોજ રસ્તા ઉપર આડેધડ લારીઓ ખડકાયેલા હતા તે દૂર કરવાની સૂચના આપી હતી..
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ , અશોક બારોટ માણાવદર શહેર માં નવનિયુક્ત પી એસ આઈ પી.વી.ધોકડિયા પોલીસ સ્ટાફ દ્વારા શાકમાર્કેટ…
Read More » -
સુરત : યુવાનને TRB જનવાનને લાફો ઝીંકીને ધમકાવ્યો, ‘તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ’
સુરત : કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ…
Read More » -
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું વાવાઝોડું ‘નિસર્ગ’ કેટલું ખતરનાક છે?
નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડા અમ્ફાન દેશના પૂર્વ દરિયાકાંઠાને વિનાશ વેર્યા બાદ બે સપ્તાહ પણ નથી થયાને હવે ભારતના પશ્ચિમ દરિયાકાંઠે…
Read More » -
‘બાપુ’ ફરી રાજકીય કોરાણે મૂકાયા! બીજેપી, કૉંગ્રેસ બાદ હવે NCPમાં કડવો અનુભવ
અમદાવાદ : ગુજરાતની રાજનીતિ માં સમયાંતરે રાજકીય પરિવર્તન જોવા મળે છે. ગુજરાતની રાજનીતિમાં કદાવર નેતા તરીકે જો ગણ્યા ગાંઠયા લોકોની…
Read More » -
દહેગામ નરોડા રોડ પર વાવાઝોડા થી ઝાડ પડી જતા વાહન વ્યવહાર ઠપ
દહેગામ અનિલ મકવાણા હવામાન વિભાગ દ્વારા વરસાદ તેમજ વાવાઝોડા ની આગાહી કરવામાં આવી હતી આશરે 8.30 વાગે દહેગામ થી નરોડા…
Read More » -
મહુવાસ ગામે પ્રોટેકશન વોલનું કામ ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં શરૂ કરાયું
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી વાંસદા તાલુકાના મહુવાસ ગામે પેલાડ ફળિયામાં ૩.૫૦ લાખનું પ્રોટેકશન વોલ નું કામ…
Read More » -
નિર્ણય: આજથી અમદાવાદથી ગાંધીનગર પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવા શરૂ થશે, રસ્તામાં કોઈ પેસેન્જર લેવામાં નહીં આવે
ગાંધીનગર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી…
Read More » -
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 નવા કેસ, 31નાં મોત સાથે મૃત્યુઆંક 1038 થયો, કુલ કેસ 16794
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 31 દર્દીઓનાં મોત થયા છે.…
Read More »