गुजरात
-
રાજકોટઃ કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનો પતિ છોકરીઓ લાવીને વેશ્યાવૃત્તિ કરાવતો હોવાની ફરિયાદ, જાણો વિગત
રાજકોટઃ શહેરમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિના ધંધામાં કોંગ્રેસ આગેવાનનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના મહિલાના કોર્પોરેટના પતિ અને…
Read More » -
દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવા 1281 કેસ નોંધાયા
અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ…
Read More » -
ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર આ વર્ષે 35 હજાર લોકોને આપશે સરકારી નોકરીઓ, જાણો ક્યા વિભાગમાં થશે કેટલાંની ભરતી ?
ગાંધીનગરઃ વિક્રમ સંવતના નવા વર્ષમાં ગુજરાતની વિજય રૂપાણી સરકાર ફરીથી સરકારી નોકરીઓ માટે ભરતી શરૂ કરશે. નવા વર્ષમાં 35 હજારથી…
Read More » -
શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ, હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ
અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર, સોમવાર…
Read More » -
ગુજરાતીઓ સાવધાન, બે દિવસ લાગશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજથી ઠંડીનો અહેસાસ થઈ…
Read More » -
પાકિટ ચોર ને પકડવા જતા ક્ષત્રિય યુવાનને છરી ના ઘા મારી તસ્કરોએ હત્યા કરી
અંજાર રિપોર્ટર – કમલેશ નાકરાણી અંજાર વરસામેડી વેલસ્પન (આદિપુર-ગાંધીધામ) રોડ પર ચોર એક દલિત બહેન નું પર્સ જુટવી ને ભાગ્યા..…
Read More » -
અમદાવાદઃ યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીએ કરી પતિની હત્યા, બે દિવસ સુધી લાશને કારમાં લઈને ફર્યો ને…
અમદાવાદઃ ગોતામાં રહેતી યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સંબધો બંધાયા હતા અને તેના પતિને પણ આ વાતની જાણ હતી. પ્રેમી…
Read More » -
ગુજરાતના જવાનનું રહસ્યમય મોતઃ પોસ્ટમોર્ટમ વિના દફન કરાયેલા મૃતદેહને કઢાયો બહાર, જાણો વિગત
ઉનાઃ કોડીનાર શહેરના રહેવાસી અને ખેડૂત પુત્ર અજીતસિંહ 2017 સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે સામેલ થયા હતા, જેમના 2 મહિના પછી…
Read More » -
અમદાવાદ : સેટેલાઇટમાં શરજનક ઘટના, રસ્તે જતી થાઇલેન્ડની યુવતીની શારિરીક છેડતી, ટોળાએ વિકૃતને ઝડપી પાડ્યો
અમદાવાદ: શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં અનેક પ્રકારની ગંભીર ઘટનાઓ બની હતી. જેને લઇને શહેર પોલીસ સતત ચિંતામાં મુકાઇ હતી. ચાર…
Read More » -
સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત, એક ઘાયલ
સુરેન્દ્રનગર : આજે બુધવારે ગુજરાતમાં બે ગંભીર અકસ્માત સર્જાયા છે. જેમાં વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં10 મુસાફરોના મોત નિપજ્યા…
Read More »