गुजरात
-
નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંગનારા ગામેથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે કોઇ પાસ પરમીટ વગર સફેદ પથ્થર ( બે.લા. ) કુદતરી ખનીજનું ઉત્પનનું કૌભાંડ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય , પશ્ચિમ કચ્છ
નખત્રાણા રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ…
Read More » -
ગુજરાતના ટોચના પાટીદાર આગેવાને પોતાની કંપનીમાં લગાવ્યું સ્વૈચ્છિક લોકડાઉન, પોતે પણ થયા છે કોરોના સંક્રમિત
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે લોકડાઉન લાદવાની માગ વધી રહી છે. ઘણાં ઠેકાણે લોકડાઉન લદાઈ રહ્યું છે…
Read More » -
અમદાવાદ : ‘તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, એન્જોય વિથ સેકન્ડ…,’ સાયબર ક્રાઇમમાં થઈ ફરિયાદ
અમદાવાદ: શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે ઈંટર્નશિપ કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ…
Read More » -
રાહતના સમાચાર: હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કોરોના દર્દીઓને રાહત મળે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી…
Read More » -
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી માહિતગાર કરતા નગરપતિશ્રીઓ
જીએનએ ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી કોરોના કામગીરી અંગે સંવાદ…
Read More » -
કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉપાય માટે અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં સૂંઠનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડોઈ કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉપાય અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં સૂંઠનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચમચી…
Read More » -
શિક્ષણ આરોગ્ય રોજગારી અને ન્યાય ની લડત લડવા બહુજન આર્મી સામાજિક એકતા મીશીન ભારત સંગઠન નુ નિર્માણ કરવા મા આવ્યુ
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કચ્છ-ગુજરાત ની જનતા ના શિક્ષણ આરોગ્ય રોજગારી ન્યાય ની લડત લડવા બહુજન આર્મી ની 14…
Read More » -
AICPની ૨૨મી નેશનલ કોન્ફરન્સમાં પોરબંદરના ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ આર.નાગરે લીધો ભાગ
પોરબંદરઃ રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી અને આર્યકન્યા ગુરુકુળના…
Read More » -
અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત…
Read More » -
વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ
વાપીની 21 ફસ્ટ હૉસ્પિટલોમાં સારવાર દરમિયાન એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના 2.08…
Read More »