गुजरात
-
ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar on pending issues of Anganwadi workers slogans raised
જિલ્લાની આંગણવાડી કર્મચારીઓએ રજા રિપોર્ટ ભરી વિરોધ કર્યો પગાર વધારો, નિવૃતિ વયમર્યાદા સહિતની 12 માંગણી નહીં ઉકેલાતા વિરોધ યથાવત, પ્રશ્ન…
Read More » -
AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachments on 16 Lakes Despite AMC Taking Possession
Ahmedabad Lakes Encroachment: અમદાવાદમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરી બારેમાસ પાણીથી ભરેલા રાખવાની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે. શહેરના નારોલ,લાંભા અને…
Read More » -
સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in the investigation into the Sudamada mining scam
પથ્થરની સપ્લાય ક્યાં થતી હતી તેની તપાસ શરુ પાંચ ગેરકાયદે ખાણોમાં ૧૪ મશીન અને ૩૮ ડમ્પરની મદદથી ગેરકાયદે પથ્થર ખનનનું…
Read More » -
બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી મામલતદાર કચેરી ગજવી | Anganwadi workers take out rally in Bavla Dholka and storm Mamlatdar’s office
મામૂલી વેતન અને કામના ભારણ સામે આક્રોશ ૬ મહિનાથી શાકભાજી-મસાલાના બિલ બાકી ઃ કૂપોષણ નાબૂદી માટે બહેનોએ ખિસ્સામાંથી ખર્ચ કરવાની…
Read More » -
ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા | Gujarat Farmers Still Without Relief After 6 Months Despite ₹1138 Crore Package
Gujarat farmers: ચોમાસામાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. પરિણામે દિવાળીની મોડી સાંજે રાજ્ય…
Read More » -
6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં | Gujarat Desalination Plants Delayed 6 Years On Coastline Cities Still Wait for Potable Water
Gujarat Desalination Plants Delayed: ઈઝરાયલ સહિત અન્ય ખાડીના દેશો દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ડિસેલીનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. ગુજરાતમાં…
Read More » -
અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Mini Storm Devastate Crops in Ahmedabad Rural Areas
Crop Damage Ahmedabad: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરત રૂઠી હોય તેમ ગુરૂવારે (19મી માર્ચ) મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે…
Read More » -
ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | world happiness day survey 58 percent people feeling lonely saurashtra university
World Happiness Day 2026: આધુનિક યુગમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધી છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને આંતરિક સુખમાં ક્યાંક ઓટ આવી હોય…
Read More » -
ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે 3 આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા | Court rejects remand of 3 accused in Dhrangadhra fraud case
દસ્તાવેજ રજિસ્ટ્રાર સામે થયો હોય કોર્ટે સિવિલ મેટર ગણાવી છેતરપિંડીથી જમીનનો દસ્તાવેજ કરવાના પ્રકરણમાં ત્રણ શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા…
Read More » -
નડિયાદ મનપાનું 932.38 કરોડનું બજેટ રજૂ | Nadiad Municipal Corporation presents budget of Rs 932 38 crore
– આ વર્ષે કુલ ખર્ચના 50 ટકા એટલે કે 465.82 કરોડ રૂપિયા માત્ર ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચવાનું આયોજન –…
Read More »