गुजरात
-
સુરત : પ્રેમ પ્રકરણમાં પ્રેમીના ઘર પર પ્રેમિકાના પરિવારનો હિંસક હુમલો, ફરિયાદ દાખલ
સુરત : શહેરના ડુમસ રોડ પર આવેલા આભવા ગામમાં લોકડાઉન પહેલા ભાગી જનાર યુવક-યુવતી પરત આવતા યુવતીને પરત પોતાના ઘરે…
Read More » -
પાટીલજીની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભાજપનાં આટલા બધા નેતાઓ થયા કોરોના સંક્રમિત, જાઇ લો યાદી
રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ…
Read More » -
ગુજરાતનો ચિતાર : વરસાદનું જોર ઘટતા 24 કલાકમાં 39 તાલુકામાં મેઘો મહેરબાન, કુલ 121% વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતનાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી…
Read More » -
ઉનાઈના નેશનલ હાઈવે 56 પર અનંત પટેલના હસ્તે વૃક્ષા રોપણ અને ખાડા પૂજન કર્યા બાદ આખરે તંત્રે ખાડા પુરવાની કામગીરી હાથ ધરી
વાંસદા રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી વાંસદા-પંથક ઠેરઠેર ગામડાઓના રસ્તા સહિત વાપી-શામળાજી નેશનલ હાઈવે પર મસમોટા રસ્તાઓ પર અનેક…
Read More » -
વડોદરા : PSI વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
દાહોદ : દાહોદ તાલુકા પોલીસે વડોદરાના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. પીએસઆઈ…
Read More » -
અમદાવાદ : ‘મારું દુઃખ મારી પાસે રહેવા દે’ વૃદ્ધે પરિવારને સુવડાવી ગળેફાંસો ખાધો
અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાં એક આધેડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આધેડે સ્યુસાઇડ નોટમાં…
Read More » -
સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજી દર્શનથી કરશે, સેનેટાઝર-માસ્કથી કરાશે રક્તતુલા
અંબાજી : ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.…
Read More » -
અમદાવાદના ન્યૂ-વાસણા માં રોડ-રસ્તા માટે AAP ના કાર્યકરોનું AMC સામે અનોખો વિરોધ
અમદાવાદ અમદાવાદના વાસણા જી.બી.શાહ કોલેજ થી ન્યૂવાસણા વિસ્તારને જોડતો જે મુખ્ય એકજ રસ્તો છે જેની કામગીરી ૩ વષૅથી ચાલી રહી…
Read More » -
આમોદમાં ભ્રષ્ટાચારી દુકાન સંચાલકને માત્ર સાત હજાર નો દંડ ફટકારી સંતોષ માનતા પુરવઠા તંત્ર સામે ગરીબોમાં રોષ.
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક. આમોદમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી દુકાન સંચાલકો ભ્રષ્ટ તંત્રના છુપા આશીર્વાદથી ગરીબોનું અનાજ…
Read More » -
સુરત એરપોર્ટના રનવે પર 200 કિમીની સ્પીડમાં મર્સિડીઝ દોડવાઇ, જાણો કારણ
ધોધમાર વરસાદમાં કોઈ ફલાઇટ સ્લીપ નહીં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ એટલે…
Read More »