गुजरात
-
ખેડૂત આંદોલન મુદ્દે, દહેગામમાં સંપૂર્ણ બજારો બંધ રહ્યા.
દહેગામ રિપોર્ટર – આર.જે. રાઠોડ. કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકારમાં ખેડૂતો ખેતી કરવામાં આત્મહત્યા. દેવાના દાસ બની ત્રાંહીમામ…
Read More » -
ભારત બંધને પગલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો-નેતા-ધારાસભ્યોની અટકાયત, કોની કોની કરાઇ અટકાયત?
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની…
Read More » -
અમદાવાદ: ડમી RC બુક બનાવવાનું કૌભાંડ, વાહન માલિકની જાણ બહાર જ બની જતી હતી RC બુક, ત્રણની ધરપકડ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિઠ્ઠલાપુર પોલીસે નકલી આર.સી. બુક બનાવતી ગેંગની ધરપકડ કરી છે. નવાઇની વાત તો એ છે કે…
Read More » -
ભારત બંધના પગલે જાણી લો, ગુજરાતમાં કોણ બંધથી રહેશે અળગા અને કોણે આપ્યું સમર્થન
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે…
Read More » -
ભારત બંધની પૂર્વ રાત્રીએ રાજકોટમાં ટાયર સળગાવી વિરોધ કર્યો, કૉંગ્રેસના કાર્યકર્તાની ધરપકડ
મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં સોમવારની મોડી રાત્રે ભારત બંધના સમર્થનમાં સામાકાંઠા વિસ્તારમાં ટાયરો સળગાવ્યાનો…
Read More » -
સાણંદ કંડલા હાઇવે પર વહેલી સવારથી કૉંગ્રેસે ટાયર સળગાવી કર્યું વિરોધ પ્રદર્શન, રસ્તા થયા ચક્કાજામ
આઠમી ડિસેમ્બર એટલે આજે, ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. ત્યારે રાજ્યમાં વહેલી સવારથી કૉંગ્રેસ વિરોધ પ્રદર્શનમાં લાગી…
Read More » -
વલસાડઃ યુવકે ઘરે રાત રોકાયેલી પ્રેમિકા સાથે બે વાર બાંધ્યા શારીરિક સંબંધ, બીજે દિવસે નોકરી પરથી પાછા આવીને………
વલસાડઃ વલસાડ તાલુકામાં એક યુવકે 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક સંબંધો ધરાવતો હતો. યુવતી સાથે ગાઢ શારીરિક…
Read More » -
ગુજરાતમાં અમદાવાદ-સુરત સહિત છ કોર્પોરેશનની ચૂંટણી ક્યારે યોજવા ભાજપ-રૂપાણી સરકારે શરૂ કરી તૈયારી ? જાણો મોટા સમાચાર
અમદાવાદ: કોરોના વાયરસ મહામારીના કારણે સરકારે કોર્પોરેશનની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવવામાં આવી હતી. હવે વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોર્પોરેશનની ચૂંટણી…
Read More » -
ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ વીડિયો વાયરલ કરીને કોના પર મૂક્યો આક્ષેપ ? જાણો વિગત
બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. રવિવારે દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતને…
Read More » -
સુરત : મેરેજ એનિવર્સરીએ જ આપઘાત કરનાર PSIને અંતિમ વિદાય, પરિવારની આંખેથી ‘દરિયો’ વહ્યો
સુરત : સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતામહિલા પીએસઆઇ અમિતા જોશીએ ગતરોજ પોતાના સરકારી કવોટરમાં સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી…
Read More »