गुजरात
-
Covid19: ગુજરાતમાં આજે કુલ 1531 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91.70 ટકા
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર…
Read More » -
અમદાવાદ: શું તમને ખબર છે શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં સાઇકલ ટ્રેક છે?
અમદાવાદ: સાબરમતી નદીનાં બે ભાગમાં વહેંચાયેલાં અમદાવાદમાં સાઇકલ સવારો માટે સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. તમને માનવામાં નહીં આવે પરંતુ…
Read More » -
ગુજરાતીઓએ ઠંડી માટે જોવી પડશે રાહ, ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા
22 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા છે. જોકે, વાવાઝોડાની અસર ગુજરાતને થઈ નથી.પરંતુ વાવાઝોડાના કારણે પવનની દિશા…
Read More » -
સુરત : એનિવર્સરીએ આપઘાત કરનાર PSI અમિતાએ કર્યા હતા પ્રેમ લગ્ન, પતિ સામે થઈ શકે છે કેસ
સુરત : મૂળ ભાવનગરની વતની અને સુરતના ઉધના પોલીસ મથકની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિતા જોશીના આપઘાત કેસમાં રોજ રોજ…
Read More » -
અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર
અમદાવાદમાં મોડી રાતે સડા બાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ…
Read More » -
રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા માખેલ નેશનલ હાઇવે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
રાપર રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા કરછ જિલ્લા કોંગ્રેસ ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા તેમજ રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ…
Read More » -
ખેડૂત આંદોલન મુદ્દે, દહેગામમાં સંપૂર્ણ બજારો બંધ રહ્યા.
દહેગામ રિપોર્ટર – આર.જે. રાઠોડ. કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકારમાં ખેડૂતો ખેતી કરવામાં આત્મહત્યા. દેવાના દાસ બની ત્રાંહીમામ…
Read More » -
ભારત બંધને પગલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો-નેતા-ધારાસભ્યોની અટકાયત, કોની કોની કરાઇ અટકાયત?
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની…
Read More » -
અમદાવાદ: ડમી RC બુક બનાવવાનું કૌભાંડ, વાહન માલિકની જાણ બહાર જ બની જતી હતી RC બુક, ત્રણની ધરપકડ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિઠ્ઠલાપુર પોલીસે નકલી આર.સી. બુક બનાવતી ગેંગની ધરપકડ કરી છે. નવાઇની વાત તો એ છે કે…
Read More » -
ભારત બંધના પગલે જાણી લો, ગુજરાતમાં કોણ બંધથી રહેશે અળગા અને કોણે આપ્યું સમર્થન
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે…
Read More »