Anil Makwana
-
ઉનાઈ ગામનાં ૨૯ વર્ષીય યુવાન રાહુલ ભોય કોરોના સામે જંગ જીતી નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલ માંથી રજા મળી.
વાંસદા રીપોટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી ઉનાઈના ૨૯ વર્ષીય યુવાનનો વાંસદા કોટેજ માં તા.૨૮/૦૭/૨૦૨૦ ના સવારે રિપોર્ટ પોઝિટિવ…
Read More » -
કચ્છ જિલ્લા ૭૧મો વન મહોત્સવ ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું -શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
નલિયા રીપોટર – રમેશભાઈ ભાનુશાલી કોરોના પ્રતિકારક વર્ધક વૃક્ષરથનું પ્રયાણ અને ૧૦૦૦ વૃક્ષારોપણ વનીકરણ યોજના અને નિર્ધુમચુલા સહાય યોજના લાભાર્થીઓને…
Read More » -
કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ઘ્વારા રામજન્મ ભૂમિ પૂજન ની ધામધૂમ થી ઉજવણી કરાઇ
ભુજ રીપોટર – કેતન સોની કચ્છ વિશ્વ હિન્દૂ પરિસદ ઘ્વારા રામજન્મ ભૂમિ પૂજન ની ધામધૂમ થી ઉજવણી કરી રામ મંદિર…
Read More » -
આમ આદમી પાર્ટી ઘ્વારા ભુજ જ્યુબિલિ સર્કલ પાસે પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાનખાન પૂતળા દહનના કાર્યક્રમ માં ધરપકડ
ભુજ રીપોટર – કેતન સોની આમ આદમી પાર્ટી ઘ્વારા આજે ભુજ જ્યુબિલિ સર્કલ પાસે પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાનખાન ઘ્વારા ભારતીય…
Read More » -
દહેગામ શહેર રામલલ્લાના રંગે રંગાયું દહેગામ ખાતે જવાહર શેરીમાં દીપ પ્રાગટ્ય નો જગ મગ જોવા મળ્યો
દહેગામ રીપોટર – અનિલ મકવાણા દહેગામ શહેર રામલલ્લાના રંગે રંગાયું દહેગામ ખાતે જવાહર શેરીમાં દીપ પ્રાગટ્ય નો જગ મગ જોવા…
Read More » -
વાંસદા ખાતે આવતી કાલે તા.0૭/0૮/૨૦૨૦ ના રોજ પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે
વાંસદા રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના શતાબ્દી વર્ષ ૨0૧૯-૨0 ની ઊજવણીના રૂપે મેગા રક્તદાન કેમ્પ…
Read More » -
ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જત આમધ નિઝામુદ્દીન ની નિમણૂક કરવામાં આવી
અબડાસા ઇન્ટરનેશનલ જૈન પૅગામ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ ગુજરાત અધ્યક્ષ રિયાઝ શેખ દ્વારા અબડાસા તાલુકા ભાજપ લઘુમતી મોરચા…
Read More » -
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
સિહોર રિપોર્ટર – હરીશભાઈ પવાર ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના…
Read More » -
અયોધ્યાના આંગણે સાધુ સંતો અને ભક્તોમાં દિવાળી જેવો માહોલ પંચ દશનામ જુનાઆખાડા સંઘ રક્ષક અને અખિલ ભારતીય અખાડાના મહામંત્રી હરિગીરી બાપુએ સાધુ સંતોને સાથે રાખી રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગને વધાવ્યો..
જૂનાગઢ રીપોટર – વનરાજ ચૌહાણ , અશોક બારોટ સમગ્ર ભારત આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. હજારો સંતો ભક્તો આ…
Read More » -
વિજયનગર તાલુકા ના ગામડાઓમાં શ્રાવણ ના 15 દિવસ બાદ ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો માં આનંદ ની લહેર છવાઈ
ઇડર રિપોર્ટર -નટવરભાઈ પરમાર વિજલાસણ સાબરકાંઠા ના વિજયનગર તાલુકા ના ગામડાઓમાં શ્રાવણ ના 15 દિવસ બાદ ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી…
Read More »