kantilal Solanki
-
કંડલા થી તેલ ભરીને જતા ટેન્કરો માથી તેલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર. કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના…
Read More » -
મિતલી પ્રાથમિક શાળામાં 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
ખંભાત ગુજરાત અનીલ મકવાણા ખંભાત તાલુકાની મિતલી પ્રા.શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 મા સ્વાતંત્ર દિનની ઉજવણી શાનદાર રીતે ગામના…
Read More » -
ભારતના અસ્પૃશ્ય સમાજ વતી, તા – ૧૬-૦૮-૨૦૨૨ સમય = ૪:૦૦કલાકે કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે પધારવા મૂકેશભાઈ શાહ ( નેતાજી) નો અનુરોધ
અમદાવાદ. ગુજરાત રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાજસ્થાનના જાલોરમા પાણી પીવાના મુદ્દે એક નવ વર્ષના અસ્પૃશ્ય બાળક ઇન્દ્રને વર્ણ વ્યવસ્થાના સર્વોચ્ય શિખરે…
Read More » -
અખિલ કચ્છ મોહરમ અને તાજિયા કમિટી ગાંધીધામ તરફથી પીઆઈ સહિતના અધિકારીઓનું મોહરમ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી ગાંધીધામ તરફ થી કંડલા મરીન તેમજ ગાંધીધામ એ ડિવિઝન…
Read More » -
કેન્દ્ર સરકારની એડીપ યોજના અંતર્ગત ૧૨૦ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ. ગુજરાત રિપોર્ટર. ગોવિંદભાઈ પટેલ દાહોદ જિલ્લામાં આજ રોજ કેંન્દ્ર સરકારની દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપતી એડીપ યોજના અંતર્ગત સાધન…
Read More » -
રાપર શહેરના વોર્ડ નંબર ૩ મા સમસ્યાઓ થી ગ્રસ્ત લોકોનુ કલેકટર કચેરી ખાતે ધરણાંનુ આખરીનામું
રાપર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર નગરપાલિકા ની હદમાં આવતા વોર્ડ નંબર-૩ ના ગેલીવાડી શેરી નંબર ૧ તેમજ વોકરા વિસ્તાર…
Read More » -
અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું.
અમદાવાદ ગુજરાત રિપોર્ટર અનિલભાઈ મકવાણા અમદાવાદ એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવ ના એનસીસી કેડેટ્સ અને સાબરમતી…
Read More » -
.૩૦ / ૦૬ / ૨૦૨૨ ગઇ તા .૨૬ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નામદાર ગાંધીધામ કોર્ટ દ્વ્રારા યોજવામાં આવેલ લોક અદાલતમાં સીટી ટ્રાફીક શાખા દ્વારા જી.પી એક્ટ ભંગ કરનારને નામદાર કોર્ટ માં હાજર રખાવી કેસ નિકાલની કરેલ કામગીરી
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ…
Read More » -
અમદાવાદ રથયાત્રા માટે જગન્નાથ મંદિર અને શહેર પોલીસથી સજ્જ
અમદાવાદ ગુજરાત રિપોર્ટર પ્રવીણ ધવલ અમદાવાદ : ભગવાન જગન્નાથની 145 રથયાત્રા 1 જુલાઈએ યોજવા જઈ રહી છે ત્યારે જગન્નાથ મંદિર…
Read More » -
ફ્રી ટ્રેડ જોન પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી ફ્રી ટ્રેડ જોન પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મા ઉપસ્થિત મહેમાન તરીકે…
Read More »