गुजरात
-
વાવાઝોડાને કારણે અમરેલીમાં દીવાલ ધરાશાયી, એક બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
ગુજરાતમાં વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તંત્ર પણ આ મુસીબતનો સામનો કરવા માટે સજ્જ બન્યું હતુ. વાવાઝોડા…
Read More » -
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ
અમદાવાદ. ભીષણ ચક્રવાતી વાવાઝોડા ટાઉતે સોમવાર રાત્રે લગભગ 8 વાગ્યે ગુજરાત ના દરિયાકાંઠે ટકરાયું. તે સૌરાષ્ટ્ર માં દીવ અને ઉના…
Read More » -
જામનગર: મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.
જીએનએ જામનગર કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી…
Read More » -
અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ રિપોર્ટર – પારસ રાઠોડ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર…
Read More » -
વાવાઝોડાની આગાહી હોવા છતાં ગાંધીધામ વિસ્તારમાં બેનરો લાગેલા
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી વાવાઝોડાની આગાહી હોવા છતાં ગાંધીધામ વિસ્તારમાં બેનરો લાગેલા છે તે તંત્રને નહીં દેખાતું હોય કે પછી…
Read More » -
ગાંધીધામ ની રામબાગ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર હોવા છતા દર્દીઓ ને સુવિધા ન મળતાં દર્દીઓ બેહાલ થતાં નરેશભાઈ મહેશ્વરી દ્વારા ધરણા
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ગાંધીધામ ની રામબાગ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર હોવા છતા દર્દીઓ ને સુવિધા ન મળતાં દર્દીઓ બેહાલ ગાંધીધામ…
Read More » -
અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના બની છે. મહિલા તેના ઘરમાં સૂતી હતી ત્યારે મકાન માલિકનો…
Read More » -
Tauktae વાવાઝોડાનો ખતરો: ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની, દરિયાકાંઠે લાગ્યું ગ્રેટ ડેન્જર સિગ્નલ
અમદાવાદ: ગુજરાત માથે વાવાઝોડાનો ખતર તોળાઈ રહ્યો છે. જો આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તો મોટું નુકસાન થશે. બીજી તરફ…
Read More » -
આજે રાતે 8થી 10 કલાકે દીવ પહોંચી શકે છે Tauktae વાવાઝોડુ, 150થી 165 Kmphની ઝડપે ફૂંકાશે પવન
150થી 160 Kmphની ઝડપેTauktae વાવાઝોડું 17મી મે એટલે આજ સાંજ સુધીમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે. સોમવારે સવારની સ્થિતિએ આ વાવાઝોડું…
Read More » -
દહેગામ પંથક માં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ
દહેગામ રીપોર્ટર – અનિલ મકવાણા ગુજરાત ભાર માં ઠેર ઠેર કમોસમી વરસાદથી રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો…
Read More »