गुजरात
-
અમદાવાદમાં આજથી રસી માટેના ‘ધરમધક્કા’ થશે બંધ, તમામ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા
અમદાવાદ: કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી…
Read More » -
ચાણસ્મા : STમાં મુસાફરી કરતા વખતે ચેતજો! મહિલા તસ્કરે ચોર્યા 3.15 લાખના દાગીના, CCTVથી થયો પર્દાફાશ
પાટણ : ચાણસ્મા ડેપો માંથી વડાવલી જવા એસ.ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂપિયા 3.15 લાખના દાગીના (gold) ચોરનાર મહિલા…
Read More » -
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ માટે કરી મોટી આગાહી, ફટાફટ કરી લો ચેક
ગુજરાતીઓ ફરીથી પાછા મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ…
Read More » -
પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા
પંચમહાલ : ખેડાના માતરના ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર…
Read More » -
Surat : પ્રેમલગ્ન કરનાર 32 વર્ષીય યુવતીની હત્યાના કેસમાં સામે આવી ચોંકાવનારી વિગતો, પોલીસને કોના પર છે શંકા?
સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. લાશ માનદરવાજાની 32 વર્ષીય…
Read More » -
ગુજરાતમાં રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા, રાજ્યના આ શહેરમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદમાં હવે રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૧૦ જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહિવત્…
Read More » -
દહેગામ નગરપાલિકા સ્ટાફ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી. ની ૫૫ મી વાર્ષિક જનરલ સભા મળી
દહેગામ રીપોર્ટર – અનિલ મકવાણા દહેગામ નગરપાલિકા સ્ટાફ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.ની આજ રોજ ૫૫ મી વાર્ષિક જનરલ સભા ચેરમેનશ્રી…
Read More » -
AAPના નેતાઓ પર હુમલોઃ ‘ખુલ્લી તલવારો સાથેનું ટોળું બૂમો પાડતું હતું કે ઈટાલિયા-ઈસુદાન-સવાણી-પ્રવિણ રામને મારી નાંખવા છે…… ’
જૂનાગઢઃ વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવીણ રામ, જયસુખ પાખડાળ,…
Read More » -
સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ પતિએ તરછોડી
સુરતઃ શહેરમાં પરિણીતાઓ અને બાળાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે વધુ એ દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…
Read More » -
અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર! મર્યાદિત ભક્તો સાથે નીકળી શકે છે રથયાત્રા
અમદાવાદ: રાજ્ય (Gujarat) સહિત શહેરમાં પણ કોરોનાની બીજી લહેર મહદ અંશે શાંત પડતા 12મી જુલાઇનાં રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.…
Read More »