गुजरात
-
રાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યો
ગુજરાતમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ. હવામાન વિભાગની આગાહી અનુસાર, 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં થશે મેઘમહેર. હવામાન વિભાગના અનુસાર…
Read More » -
માતા-બહેનને ઇન્જેક્શન આપી ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ, ‘મમ્મી-બહેન મારા વગર કેવી રીતે જીવે?
સુરત: શહેરમાં રક્ષાબંધનના દિવસે જ કતારગામમાં મહિલા ડોકટરે તેની માતા અને શિક્ષકા બહેનને ઇન્જેક્શન આપી અને તેણે જાતે વધુ પડતી…
Read More » -
ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 31785 વિદ્યાર્થીઓ થયા પાસ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું.…
Read More » -
જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર…
Read More » -
અમદાવાદ ખાતે વિનોદ ચૌહાણ દ્વારા લખાયેલ કલ્પવૃક્ષ નરેન્દ્ર મોદી પુસ્તકનું કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અને સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા વિમોચન કરાયું.
જીએનએ અમદાવાદ લેખક વિનોદ ચૌહાણ દ્વારા લખાયેલ કલ્પવૃક્ષ નરેન્દ્ર મોદી પુસ્તકનું કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલ…
Read More » -
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઇ કોરોનાની રસી ?
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત…
Read More » -
પોતાનાથી નાના યુવક સાથે કર્યા પ્રેમલગ્ન, પછી થયું એવું કે, અમદાવાદનો વિચિત્ર કિસ્સો
અમદાવાદ: શહેરમાં રહેતી 28 વર્ષીય યુવતીને તેનાથી ઓછી ઉંમરવાળા યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવતી જ્યારે કોમ્પ્યુટર કલાસીસ…
Read More » -
રહસ્યમય મોત! અમદાવાદનો યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક
અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે બીજી બાજુ રાજ્યનું યુવાધન પણ ડ્રગ્સનાં રવાળે ચઢ્યું હોય તેમ અનેક…
Read More » -
સોમનાથનો સુવર્ણયુગઃ આજે PM મોદી મંદિર ખાતે સમુદ્ર દર્શન પથ, પ્રદર્શન કક્ષનું કરશે ઉદ્ધાટન
સોમનાથઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે…
Read More » -
રાજ્યમાં 34 લાખ વાહનો નકામા થઈ જશે, રાજ્ય સરકારના 13 હજાર વાહનો ભંગારમાં કાઢી નાંખવાની નોબત આવશે
રાજ્યમાં 15 વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર…
Read More »