गुजरात
-
CM ભૂપેન્દ્ર પટેલની નવા મંત્રીમંડળને સ્પષ્ટ સૂચના: ‘સાચું કામ લાવનારને અટકાવશો નહીં, ખોટું લઇને આવનારને રસ્તો બતાવી દેજો’
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યોને કેટલાક મહત્ત્વના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી જાહેર થયેલા ફરમાન પ્રમાણે,…
Read More » -
રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા
ગાંધીનગર રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજય વ્યાપી આ રસીકરણ નો શુભારંભ મુખ્ય મંત્રીશ્રી…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ
જીએનએ અમદાવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત…
Read More » -
સુરત દુર્ઘટના: ગુલકશા રમી રહી હતી અને ‘ઉપરથી આવ્યું મોત’, 50ft ઉપરથી સ્લેબ સીધો માથે પડ્યો
સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં કરૂણ દુર્ઘટ ના સામે આવી છે. પોતાની મસ્તીમાં આવાસમાં રમી રહેલી માસૂમ કિશોરી પર બિલ્ડિંગની સીલિંગ…
Read More » -
21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ પંથકને ઘમરોળ્યા બાદ ફરીથી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી…
Read More » -
देहरादून उद्योग व्यापार मंडल महासभा ने मनाया प्रधानमंत्री मोदी का जन्मदिन
देहरादून शुक्रवार दिनांक 17 सितंबर को उद्योग व्यापार मंडल महासभा ने देश के प्रधानमंत्री नरेंद्र मोदी का जन्मदिन एक सादे…
Read More » -
અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..
જીએનએ અમદાવાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના…
Read More » -
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા તેઓના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.
જીએનએ જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા રણમલ…
Read More » -
ગુજરાત બોર્ડે 19 વિદ્યાર્થીઓ માટે કર્યું પરીક્ષાનું આયોજન, જાણો કેમ
ધોરણ 12 સાયન્સ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. જે…
Read More » -
આજે રાજ્યમાં વેક્સિનેશન મહાઅભિયાન, 7,500 ગામડામાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
પ્રધાનમંત્રી મોદીના 71મા જન્મદિવસની ભાજપ દેશભરમાં ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત દેશભરમાં આજે દોઢ કરોડ લોકોને વેક્સિનનો લક્ષ્યાંક રાખવામાં…
Read More »