गुजरात
-
રાપર શહેરના વોર્ડ નંબર ૩ મા સમસ્યાઓ થી ગ્રસ્ત લોકોનુ કલેકટર કચેરી ખાતે ધરણાંનુ આખરીનામું
રાપર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર નગરપાલિકા ની હદમાં આવતા વોર્ડ નંબર-૩ ના ગેલીવાડી શેરી નંબર ૧ તેમજ વોકરા વિસ્તાર…
Read More » -
દહેગામ નગરપાલિકામાં લાંચ લેતા કલાર્ક રોહિત શાહ ઝડપાયો, નગરપાલિકામાં સન્નાટો છવાયો
અનીલ મકવાણા દહેગામ જન્મ-મરણ વિભાગના કલાર્કે પ્રમાણપત્ર કાઢી આપવા માટે અરજદાર પાસેથી લાંચની રકમની માંગણી કરી હતી દહેગામ નગરપાલિકા કચેરીમાં…
Read More » -
ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ થયું હેક: ઇલોન મસ્ક લખી દીધું હતું
ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ કોઇ હેકર્સ દ્વારા હેક કરાયું હતું. જેમાં હેકર્સે ટ્વીટર હેન્ડલ પર ગુજરાત પોલીસના બદલે ઇલોન મસ્ક…
Read More » -
ઉકાઇ ડેમમાં આ સીઝનમાં સૌથી વધુ 98,૦૦૦ ક્યુસેક પાણી ઠલવાતા સતાધીશો સાવધાન
ઉપરવાસમાં સતત વરસાદ ઝીંકવાની સાથે જ ડેમના દરવાજા ખુલ્લા કરીને પાણી છોડાઈ રહ્યું હોવાથી વરસાદ ડેમ, વિયરનું પાણી ભેગું થઈને…
Read More » -
ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસની ગતિ ધીમી પડતાં લોકોમાં હાશકારો, ૨૬ કેસ નોંધાયા
ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસની ગતિ મંદ પડી હોય તેવું જણાઈ રહ્યું છે.મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં શનીવારે કુલ ૨૬ કોરોના પોઝિટીવ…
Read More » -
गणेश चतुर्थी से पहले गुजरात सरकार का बड़ा फैसला: प्रतिमाओं की ऊंचाई पर लगी रोक हटाई
गुजरात में अब गणेश चतुर्थी के आगामी उत्सव के दौरान सार्वजनिक स्थलों या घरों में स्थापित की जाने वाली भगवान…
Read More » -
નુપુર શર્મા વિવાદ બાદભારત સામે સાયબર વોર જ છેડાયું
નુપુર શર્મા દ્વારા પયંગબર વિરૂદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીનું નુકશાન સમગ્ર દેશને ભોગવવું પડી રહ્યું છે. નુપુર શર્મા વિવાદ ભારત પર…
Read More » -
ઠક્કરનગરના આશારામનગરમાં ગાયોનો ત્રાસ, છંતા કોઇ કાર્યવાહી નહિ
ઠક્કરનગર રસ્બા સ્કૂલ રોડ પર આવેલી આશારામનગર સોસાયટીમાં રહેતા કેટલાંક પરિવારોએ ૧૦૦થી વધુ ગાયો રાખી હોવાને કારણે સોસાયટીમા આવતા જતા…
Read More » -
ઇન્ડિયન કોસ્ટગાર્ડે પોરબંદરથી 185 કિમી દુર અરબ સાગરમાં એક જહાજમાં 22 લોકોનું રેસ્ક્યૂ કરી બચાવ્યા
ઇન્ડિયન કોસ્ટગાર્ડે ગુજરાતમાં પોરબંદરથી 185 કિમી દુર અરબ સાગરમાં એક જહાજમાં 22 જેટલા લોકોને રેસ્ક્યૂ ઓપરેશન કરીને બચાવ્યા હતા. ICG…
Read More » -
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોર ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા નજીક પોર ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.પોર વિસ્તારને લાભ આપનારા…
Read More »