गुजरात
-
જામનગર જિલ્લામાં છવાયો વરસાદી માહોલ: ૨૪ કલાકમાં જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ બંધાયો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામજોધપુરમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી…
Read More » -
ચૂંટણીપંચે મતદાર ફોર્મમાં સુધારો કર્યો, જાણો સંપૂર્ણ વિગત
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. જેમાં…
Read More » -
જૂનાગઢ જિલ્લામાં ડ્રોનથી પાકમાં દવા છંટકાવનો પ્રારંભ, સરકાર સહાય પણ આપશે
જૂનાગઢ જિલ્લામાં ખેતરોમાં વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યાં છે. જે શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં અસરકારક…
Read More » -
મુખ્યમંત્રી પટેલે જામનગરમાં ઉભા કરાયેલ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી
ગુજરાતના મુખ્યમંત્રી પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના…
Read More » -
જામનગરમાં લમ્પી વાયરસ બન્યો ઘાતક: જામનગરમાં લમ્પીમાં વધુ 58 ગૌવંશના મૃત્યુ
જામનગરમાં લમ્પી વાયરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે, અને ગૌવંશ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે પણ પ૮ ગૌવંશના મૃત્યુ…
Read More » -
શ્રાવણની સાથે જ તહેવારોની મોસમ શરૂ: મીઠાઈની દુકાનો પર સુરત પાલિકા આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા
શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરુ થઈ છે ત્યારે સુરત મ્યુનિ.નું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આગામી…
Read More » -
હર ઘર તિરંગા હેઠળ આવતીકાલે મુખ્યમંત્રી પટેલ સુરતમાં તિરંગા યાત્રા કાઢશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે આવતીકાલ ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવશે…
Read More » -
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી AAPના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા…
Read More » -
ધારાસભ્ય યોગેશ પટેલ આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી સ્વાઈન ફ્લૂ ટેસ્ટિંગના ભાવ ઘટાડવા મુદ્દે રજૂઆત કરશે
વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ આરોગ્યમંત્રી સાથે મુલાકાત…
Read More » -
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર મનપા દ્વારા શેરી નાટકનું આયોજન
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તા. 21.8.2022 થી તા. 15.8.2022 સુધી સમગ્ર શહેરમાં…
Read More »