गुजरात
-
દહેગામ કોંગ્રેસમાં કામિનીબેન રાઠોડનું પત્તું કપાતા સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા
દહેગામ આર.જે. રાઠોડ. ગાંધીનગર જિલ્લાના દહેગામ ૩૪. વિધાનસભા બેઠક પર કોને ટિકિટ આપવી અને કોને નહીં આપવી તે મામલે કોંગ્રેસ…
Read More » -
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨_અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શાળાનાં બાળકોએ પોસ્ટર-બેનર થકી મતદાન કરવાનો સંદેશ આપ્યો
ગાંધીનગર અનીલ મકવાણા ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃત્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક–માધ્યમિક શાળાના…
Read More » -
દહેગામ શહેરમાં પૃથ્વીરાજ ચૌહાણની પુરાકદની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ
આર.જે. રાઠોડ. દહેગામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સામે પૃથ્વીરાજ ચૌહાણની…
Read More » -
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ની શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સ્ટ્રીલિંગ હોસ્પિટલ ગાંધીધામ સંકુલમાં તારીખ 06/11/2022 ના રોજ ની શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો…
Read More » -
મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે
મોરબી અનીલ મકવાણા મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ…
Read More » -
માનવતાવાદી અભિગમ અપનાવતી સામખીયારી પોલીસ
સામખીયારી કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ…
Read More » -
ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પકડી પાડતી સામખીયારી પોલીસ
સામખીયારી કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ.કચ્છ તથા મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંઘીઘામ…
Read More » -
અનુસૂચિત સમાજમાં એકતા અને ભાઇચારો વધારવાના ઉદ્દેશ સાથે સમસ્ત અનુસુચિત જાતિ સમાજ ને એકમંચ કરવા બેઠક યોજાઈ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર કચ્છ સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ વાડી ખાતે તાલુકાના વિવિધ ગામોના આગેવાનો, યુવાઓ તેમજ વિવિધ સંગઠનો…
Read More » -
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર કચ્છ લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો. અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને…
Read More » -
Vigyan Jatha distributes public awareness pamphlet in Wagad Panthak of Kutch
Riportar kantilal Solanki From gandhidham People took a pledge to reject the misconception of Black Fourteenth. Superstition, wham,…
Read More »