गुजरात
-
નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev temple near Manjipura Gate in Nadiad authorities turn a blind eye
તંત્ર દ્વારા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે પગલા લેવા માંગ માત્ર નોટિસો આપવાના નામે સમય પસાર કરાતો હોવાના આક્ષેપ સાથે…
Read More » -
પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Drive scheme
અમદાવાદ,ગુરુવાર,5 માર્ચ,2026 અમદાવાદમાં ગ્રીન મોબીલીટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલુ ભરવામા આવ્યુ છે.પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે એક હજાર…
Read More » -
ગલતેશ્વર ખાતેની મહીસાગર અને ગળતી નદીના પટમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું | A swarm of devotees emerged in the Mahisagar and Galti riverbeds at Galteshwar
ખેડા, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ સહિતના ભક્તોની હેલી ધૂળેટીએ આશરે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી ઠાસરા:…
Read More » -
ધૂળેટીની ઉજવણીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 8 શખ્સોનો હુમલો | 8 people attacked for refusing to use abusive language during Dhuleti celebrations
હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બઘડાટી મહિલા અને તેના પરિવારના અન્ય સભ્યોને માર મારી ધમકી આપી, 6 શખ્સો ઝડપાયા ભાવનગર: શહેરના હાદાનગર…
Read More » -
ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in Dhokalwa village of Chotila
ચાંદીના દાગીના સહિત રૃ.૧.૭૯ લાખનો મુદામાલ જપ્ત એલસીબીએ એક મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડી આણંદપુર પોલીસને સોંપ્યા સુરેન્દ્રનગર – …
Read More » -
સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the properties of 3 more defaulters
નોટિસ પાઠવ્યા બાદ પણ મિલકત વેરો નહી ભરતા ત્રણેય મિલકતદારોએ રૃ.૯.૪૬ લાખનો વેરો નહીં ભરતા મનપાએ કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર…
Read More » -
વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing pollution in Viramgam ordered to shut down within 15 days
જીપીસીબીની તપાસમાં ક્ષતિઓ જણાતા જુનાપાધર ગામમાં તળાવ અને ખેતરમાં કેમિકલયુક્ત જોખમી પાણીનો ગેરકાયેસર રીતે નીકાલ કરતા નુકસાન વિરમગામ – વિરમગામમાં…
Read More » -
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP | Gujarat Home Department transfers 37 IPS officers Shamsher Singh Raghavendra Vats
ક્રમ અધિકારીનું નામ અને બેચ વર્તમાન હોદ્દો / સ્થિતિ નવી નિમણૂકનો હોદ્દો 1 શમશેર સિંઘ (1991) વેઇટિંગ ફોર પોસ્ટિંગ ડાયરેક્ટર,…
Read More » -
ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting water in Ughroj Ranipura canal: Petition filed
૧૫ દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ગાંડા બાવળોના કારણે છેવાડાના ખેતરોમાં પાણી નહીં પહોંચતું હોવાની રાવ ઃ…
Read More » -
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther seat of baroda dairy declared uncontested
વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ડિરેક્ટર પણ બિનહરીફ જાહેર થતાં વર્તમાન ડિરેક્ટરોએ ચૂંટણી પહેલાં જ બહુમતી હાંસલ કરી લીધી છે.…
Read More »