गुजरात
-
જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં જેલ હવાલે | Congress corporator arrested in case of attacking corporator in Jamnagar has been sent to jail
Jamnagar : જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર હુમલો થયો હતો, જે હુમલો કરાવનાર આરોપી કોંગી…
Read More » -
પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં…
Read More » -
મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer commits suicide after his fiancée’s gutkha addiction fight
Jamnagar : મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની અને હાલ કાલાવડ તાલુકાના રણુજા ગામમાં જયેશભાઈ રવજીભાઈ દોંગાની વાડીમાં રહીને ખેત મજૂરી…
Read More » -
જામનગરમાં 3 મહિના પહેલા બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી રૂપિયા 11.70 લાખના માલ સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો | of goods worth 11 70 lakhs from brass parts factory in Jamnagar 3 months ago has been solved
Jamnagar Theft Case : જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂપિયા 11.70 લાખની…
Read More » -
પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigation launched into dispute between principal and teachers at Petli Pvt School
– જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદન બાદ – નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે શાળાના રેકોર્ડ અને શૈક્ષણિક પાસાંઓની ચકાસણી હાથ…
Read More » -
સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert of unseasonal rain for 3 days in Surendranagar
આગ ફૂંકતા ઉનાળામાં માવઠાનું સંકટ કમોસમી માવઠા સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી ઃ ખેતરોમાં ઉભા પાકને નુક્સાનની ભીતિ…
Read More » -
લખતરના ભાથરીયાની સીમમાં દુર્લભ નેપાળી ગરૃડ ઇજાગ્રસ્ત મળ્યું | Rare Nepali eagle found injured in Bhatharia area of Lakhtar
વન વિભાગે સારવાર આપી મુક્ત કર્યું કચ્છના રણ, નળસરોવરમાં જોવા મળતું પક્ષી સીમમાં દેખાતા આશ્ચર્ય ઃ ખેડૂતની સતર્કતાથી નવજીવન મળ્યું…
Read More » -
સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam in Surendranagar on Monday
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલી રહેલ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં ગઈકાલે સોમવારના રોજ હિન્દી, સંસ્કૃત, અરબી, સિંધી, ઉર્દુ વિષયની પરીક્ષામાં ફૂલ…
Read More » -
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakhtar’s Khilad
તાલુકામાં ઘુડખરના ત્રાસ મામલે વન વિભાગને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ સુરેન્દ્રનગર – લખતર તાલુકાના ઘણાદ તેમજ…
Read More » -
રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹738 Crore Deep Sea Discharge Project Still Incomplete After 6 Years in Gujarat
Gujarat River Pollution: સાબરમતી, વિશ્વામિત્રી, મહી, ભાદર સહિત રાજ્યની નદીઓને પ્રદૂષણથી બચાવવા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદીના બદલે સીધા સમુદ્રમાં ઉતારવાના…
Read More »